મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે એકઝામ ટ્રેસ મેનેજમેન્ટ સેમિનાર યોજાયો


SHARE











મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે એકઝામ ટ્રેસ મેનેજમેન્ટ સેમિનાર યોજાયો

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ કેશર બાગ પાસે આવેલ સાર્થક વિદ્યામંદિરમાં હાર્ટ ફુલનેશ મેડિટેશન પઘ્ધતિ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધો. ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને પરીક્ષાનો હાઉ દૂર કરવા માટેની ટિપ્સ આપવામાં આવી હતી સાથે સાથે એકઝામ ટ્રેસ મેનેજમેન્ટનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સાર્થક વિદ્યામંદિર દ્વારા આયોજિત સેમિનારનું સંચાલન વિન પ્લસ વાળા લાલિતભાઈ ચંદે દ્વારા કરવામાં આવ્યું હતું અને આ તકે જરૂરી માર્ગદર્શન કમલેશભાઈ ડી. પટેલ દ્વારા પણ આપવામાં આવ્યું હતું






Latest News