મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં વિહિપ-બજરંગ દળ દ્વારા શિવાજી મહારાજની જન્મ જયંતી ઉજવાઇ


SHARE















મોરબીમાં વિહિપ-બજરંગ દળ દ્વારા શિવાજી મહારાજની જન્મ જયંતી ઉજવાઇ

મોરબી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ, દળ ગૌરક્ષક દ્વારા હિન્દુ હદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી દર વર્ષે કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષ પણ કરવામાં આવી હતી અને ત્યારે મોરબીના સબજેલ ચોક ખાતે મૂકવામાં આવેલ શિવાજી મહારાજની પ્રતિમાને ફૂલોથી સજાવીને જય છત્રપતિ શિવાજી મહારાજ, જય ભવાની જય શિવાજીના નારા લગાવ્યા હતા અને શિવાજી મહારાજની જન્મ જયંતી ઉજવી હતી






Latest News