મોરબીના નીલકંઠ વિદ્યાલયમાં યોજાયેલ પ્રદર્શની ધારાસભ્યો, માજી મંત્રી સહિત હજારો લોકોએ મુલાકાત લીધી
Morbi Today
મોરબીમાં વિહિપ-બજરંગ દળ દ્વારા શિવાજી મહારાજની જન્મ જયંતી ઉજવાઇ
SHARE
મોરબીમાં વિહિપ-બજરંગ દળ દ્વારા શિવાજી મહારાજની જન્મ જયંતી ઉજવાઇ
મોરબી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ, દળ ગૌરક્ષક દ્વારા હિન્દુ હદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી દર વર્ષે કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષ પણ કરવામાં આવી હતી અને ત્યારે મોરબીના સબજેલ ચોક ખાતે મૂકવામાં આવેલ શિવાજી મહારાજની પ્રતિમાને ફૂલોથી સજાવીને જય છત્રપતિ શિવાજી મહારાજ, જય ભવાની જય શિવાજીના નારા લગાવ્યા હતા અને શિવાજી મહારાજની જન્મ જયંતી ઉજવી હતી









