મોરબી મહાપાલિકાનમાં જુના જોગીઓના નામ ઉપર કાતર: પ્રથમ મેયર ઉત્તમભાઈ સુરાણી અને ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા અઢી વર્ષ હેમખેમ જાય તેની સામે પ્રશ્રાર્થ હળવદના કડિયાણા ગામે વાડીને પાણી પાવા માટે સહિયારી પાણીની લાઇન નાખનારા યુવાન સહિત બે લોકોને નજીવી વાતમાં ધોકા-છોરીયા વડે માર માર્યો કચ્છમાં માતાના મઢે દર્શન કરીને દીવ જતાં પરિવારને નડ્યો અકસ્માત: માળીયા (મી)ના હરિપર નજીક ટાયર ફાટતાં ઇકો ગાડી ડિવાઇડર કૂદીને ટ્રક સાથે અથડાતાં બે બાળક સહિત કુલ ચાર વ્યક્તિઓના મોત, બેને ઈજા રાજ્યના શ્રમમંત્રીનાં અથાક પ્રયાસોથી 10 લાખ વૃક્ષો વાવી મોરબીને હરિયાળું બનાવ્યુ માળીયા (મી)માં ફાયરિંગ કરીને હત્યા કરવાના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા ઇનામી આરોપીને એલસીબીની ટીમે દબોચી લીધો મોરબીના વીસીપરા વિસ્તારમાં નિયમિત-પૂરતા પ્રમાણમાં પાણી આપવાની કોંગ્રેસની માંગ મોરબીની ડો. બી.આર.આંબેડકર સરકારી કુમાર છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ: ઓનલાઈન અરજીઓ મંગાવાઈ મોરબી જિલ્લાના સાપકડા ગામે ખેડૂતોને વળતર ચૂકવ્યા વગર વીજપોલ ઉભા કરવાનું કામ રોકવાતા ખેડૂતો
Breaking news
Morbi Today

મોરબી જી.જે. શેઠ કોમર્સ કોલેજમાં આત્મહત્યા નિવારણ માટેની જાગૃતિ વ્યાખ્યાન યોજાયું


SHARE











મોરબી જી.જે. શેઠ કોમર્સ કોલેજમાં આત્મહત્યા નિવારણ માટેની જાગૃતિ વ્યાખ્યાન યોજાયું

 વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે યુવાનોમા આત્મહત્યા નિવારણ માટેની જાગૃતિ આવે તે માટે ડિસ્ટ્રીટ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત મોરબીની ગુલાબબેન જમનાદાસ શેઠ કોમર્સ કોલેજમા વ્યાખ્યાંનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તે કોલેજનાં પ્રીન્સિપલ જે.એલ. ગરમોરા તથા સ્ટાફ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા આ પ્રોગ્રામનું આયોજન હોસ્પીટલમા કાર્ય કરતા માનસીક રોગ વિભાગમા ફરજ બજાવતા દિવ્યા ગોહેલ (કિલીનિકલ સાયકોલોજિસ્ટ) અને હિતેશ પોપટાણી (સાયકાટ્રિક સોશ્યલ વર્કર) હાજર રહ્યા હતા અને વ્યાખ્યાનમા જરૂરી સમજ આપી હતી






Latest News