મોરબીમાંથી ગુમ થયેલ મહિલાની શોધખોળ શરૂ મોરબી રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અન્વયે જિલ્લામાં અનાજ સંગ્રહ માટે ગોડાઉન ભાડે રાખવા અરજીઓ મંગાવાઈ મોરબીમાં પત્નીને લગ્નેતર પ્રેમસબંધ હોય યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરવા મામલે નોંધાયેલ ગુનામાં મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબીમાં ચાર્જમાં રહેલ સસ્તા અનાજની દુકાનો બાબતે જાહેરનામુ બહાર પાડો: પી.પી.જોષી ઓપરેશન ડેલ્ટા હન્ટની અસર: મોરબી જિલ્લામાંથી બે બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ મોરબીમાં યુવાનની 12 મી વખત રક્તદાન કરીને જન્મદિવસ પ્રેરણાદાયી ઉજવણી મોરબી : જાણીતા યુવા લેખક અને સંશોધક પરમ જોલાપરાને ઓથર ઇન્કવેલ એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી જિલ્લામાં ઉંદર પકડવાની જાળના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ
Breaking news
Morbi Today

મોરબીની વિશ્વકર્મા સોસાયટીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલી અર્પણ કરાઇ


SHARE











મોરબીની વિશ્વકર્મા સોસાયટીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલી અર્પણ કરાઇ

ગત ૩૦/૧૦/૨૦૨૨ એટલે બ્લેક રવિવારે મોરબીના ઝૂલતા પુલે ૧૩૫ લોકોને કાળનો ભેટો થઈ ગયો હતો જેથી કરીને જે બન્યું એ તો ન બદલી શકાય પરંતુ એક માનવ ધર્મના નાતે ઝુલતાપૂલ દુર્ઘટનાની ચોથી માસિક પુણ્યતિથિ નિમિતે દિવંગત આત્માની શાંતિ અર્થે એવન્યુ પાર્કનું મારુતી સુંદરકાંડ મહિલા મંડળ અને વિશ્વકર્મા સોસાયટી ગોપી મંડળ આયોજીત ભજનનો કાર્યક્રમ રવાપર રોડ ઉપર વિશ્વકર્મા સોસાયટીમાં આવેલ મંદિરે રાખવામા આવ્યો હતો જેમાં ૩થી ૫ સુધી મોટી સંખ્યામાં બહેનો હાજર રહી હતી અને ધૂન ભજન કરી મૃતક આત્માઓને શ્રધાંજલિ અર્પણ કરેલ હતી  અને આ રીતે આ બહેનો મૃતકોને એક વર્ષ પૂરું થાય ત્યાં સુધી દર માસિક  પુણ્યતિથિએ શ્રધાંજલિ અર્પણ કરવાનું નક્કી કર્યું છે.






Latest News