વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર ! વાંકાનેરમાં ઘરમાંથી 935 ગ્રામ ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ વાંકાનેરમાં મોબાઈલની દુકાનમાં ટી-20 ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ મોરબીમાં મોબાઈલથી વરલીના આંકડા લેતા એક પકડાયો, એકની શોધખોળ: ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા મોરબી સિરામિક ઉદ્યોગમાં ગેસની સપ્લાઈ-ભાવ મુદે ગુજરાત ગેસ કંપનીના એમડી-અધિકારીઓએ સાથે મિટિંગ યોજાઇ હળવદના માનસર પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા માથું છૂંદાઈ જવાથી શ્રમિક યુવાનનું મોત વાંકાનેર નજીક ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા યુવાને કર્યો આપઘાત મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઓબ્ઝર્વર તરીકે ડૉ. શ્રી સંજય જોશીની નિમણૂંક
Breaking news
Morbi Today

મોરબીની વિશ્વકર્મા સોસાયટીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલી અર્પણ કરાઇ


SHARE













મોરબીની વિશ્વકર્મા સોસાયટીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલી અર્પણ કરાઇ

ગત ૩૦/૧૦/૨૦૨૨ એટલે બ્લેક રવિવારે મોરબીના ઝૂલતા પુલે ૧૩૫ લોકોને કાળનો ભેટો થઈ ગયો હતો જેથી કરીને જે બન્યું એ તો ન બદલી શકાય પરંતુ એક માનવ ધર્મના નાતે ઝુલતાપૂલ દુર્ઘટનાની ચોથી માસિક પુણ્યતિથિ નિમિતે દિવંગત આત્માની શાંતિ અર્થે એવન્યુ પાર્કનું મારુતી સુંદરકાંડ મહિલા મંડળ અને વિશ્વકર્મા સોસાયટી ગોપી મંડળ આયોજીત ભજનનો કાર્યક્રમ રવાપર રોડ ઉપર વિશ્વકર્મા સોસાયટીમાં આવેલ મંદિરે રાખવામા આવ્યો હતો જેમાં ૩થી ૫ સુધી મોટી સંખ્યામાં બહેનો હાજર રહી હતી અને ધૂન ભજન કરી મૃતક આત્માઓને શ્રધાંજલિ અર્પણ કરેલ હતી  અને આ રીતે આ બહેનો મૃતકોને એક વર્ષ પૂરું થાય ત્યાં સુધી દર માસિક  પુણ્યતિથિએ શ્રધાંજલિ અર્પણ કરવાનું નક્કી કર્યું છે.






Latest News