મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

મોરબી સ્વામિનારાયણ ગુરુકુલમાં એક માસ સુધી ચાલનારી અખંડ ધૂનનો પ્રારંભ


SHARE













મોરબી સ્વામિનારાયણ ગુરુકુલમાં એક માસ સુધી ચાલનારી અખંડ ધૂનનો પ્રારંભ

શેક્ષણિક પ્રવૃતિઓમાં અગ્રેસર અને સાથે જ ધાર્મિક અને સામાજિક કાર્યો દ્વારા કાયમ સંસ્કૃતિજન કરતા મોરબી ગુરુકુલના વિશાળ પટાંગણમાં અલોકિક સ્વામિનારાયણ મહામંત્રની ધૂનનો વિધિવત્ પ્રારંભ મહંતસ્વામી દેવપ્રસાદદાસજી સ્વામી દ્વારા કરવામાં આવ્યો હતો અને નીલકંઠદાસજી સ્વામીના દિશા દર્શન અને જ્ઞાનજીવનદાસજી સ્વામીના સંચાલનમાં યોજાયેલ આ અખંડ ધૂનમાં યજમાન મગનભાઈ ભોરણીયા અને વિનુભાઈ ભોરણીયા અવિરત સેવા આપી રહ્યા છે. ભક્તજનો માટે પ્રસાદની વ્યવસ્થા તેમજ બહારગામથી આવતાં ભક્તો માટે બસની વ્યવસ્થા પણ ગુરુકુલ દ્વારા કરવામાં આવી છે. જેથી કરીને ભક્તસમુદાય એક માસ સુધી ચાલનારી આ ધૂનનો અવશ્ય લાભ લે તેમ ગુરુકુલની યાદીમાં જણાવાયુ છે






Latest News