માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી સ્વામિનારાયણ ગુરુકુલમાં એક માસ સુધી ચાલનારી અખંડ ધૂનનો પ્રારંભ


SHARE

















મોરબી સ્વામિનારાયણ ગુરુકુલમાં એક માસ સુધી ચાલનારી અખંડ ધૂનનો પ્રારંભ

શેક્ષણિક પ્રવૃતિઓમાં અગ્રેસર અને સાથે જ ધાર્મિક અને સામાજિક કાર્યો દ્વારા કાયમ સંસ્કૃતિજન કરતા મોરબી ગુરુકુલના વિશાળ પટાંગણમાં અલોકિક સ્વામિનારાયણ મહામંત્રની ધૂનનો વિધિવત્ પ્રારંભ મહંતસ્વામી દેવપ્રસાદદાસજી સ્વામી દ્વારા કરવામાં આવ્યો હતો અને નીલકંઠદાસજી સ્વામીના દિશા દર્શન અને જ્ઞાનજીવનદાસજી સ્વામીના સંચાલનમાં યોજાયેલ આ અખંડ ધૂનમાં યજમાન મગનભાઈ ભોરણીયા અને વિનુભાઈ ભોરણીયા અવિરત સેવા આપી રહ્યા છે. ભક્તજનો માટે પ્રસાદની વ્યવસ્થા તેમજ બહારગામથી આવતાં ભક્તો માટે બસની વ્યવસ્થા પણ ગુરુકુલ દ્વારા કરવામાં આવી છે. જેથી કરીને ભક્તસમુદાય એક માસ સુધી ચાલનારી આ ધૂનનો અવશ્ય લાભ લે તેમ ગુરુકુલની યાદીમાં જણાવાયુ છે




Latest News