મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે મોરબીના શિક્ષક કુશ અંતાણીએ ૩૩ મી વખત રક્તદાન કરી માનવતા મહેંકાવી મોરબીના વૃદ્ધાશ્રમના વડીલોની બેરંગી જિંદગીને કલરફુલ બનાવી ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા ફરીયાદીને ડબલ ૨કમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા કોર્ટનો હુકમ મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીનાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે કરી ધુળેટીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના સામાંકાંઠે વિદ્યુતનગરમાં યુવા ગ્રુપ દ્રારા બાલગણેશ કા રાજાનું આયોજન


SHARE













મોરબીના સામાંકાંઠે વિદ્યુતનગરમાં યુવા ગ્રુપ દ્રારા બાલગણેશ કા રાજાનું આયોજન

મોરબી-૨ સામાંકાંઠે વિદ્યુતનગર વિસ્તારમાં દરવર્ષની જેમ આ વર્ષે પણ "બાલગણેશ વિદ્યુતનગર યુવા ગ્રુપ કા રાજા"નું આયોજન કરવામાં આવેલ છે. સર્વે ધર્મપ્રેમી ભક્તોને દર્શનનો લાભ લેવા માટે વિદ્યુતનગર યુવા ગ્રુપ તરફથી જાહેર નિમંત્રણ અપાયેલ છે. દશ દિવસ સુધી દરોજ આરતી સવારે ૯ કલાકે અને રાત્રીના ૯ કલાકે યોજાશે.કોરોનાની મહામારી દેશ અને શહેરમાંથી સાવ નાશ પામે અને જે લોકો કોરોનાના કપરા કાળમાં સ્વર્ગવાસ પામ્યા છે તેમની આત્માને મોક્ષ અને શાંતિ માટે દરોજ પૂજા-અર્ચના કરીને ગણપતી બાપાની પૂજા કરવામાં આવે છે.કોરોનાની ગાઈડ લાઈન મુજબ ભકિતકાર્ય કરવામાં આવે છે.

 






Latest News