મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે અનુ.જાતી મોરચાની બેઠક


SHARE













મોરબી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે અનુ.જાતી મોરચાની બેઠક

મોરબી જીલ્લા ભાજપ અનુ.જાતી મોરચા પ્રભારી પ્રદીપભાઈ આધાર, જીલ્લા ભાજપ મંત્રી વોરા રશીકભાઈ, મોરબી જીલ્લા પંચાયત સામાજિકન્યાય સમિતીના ચેરમેન જેઠાભાઈપારઘી, જીલ્લા પંચાયત સદસય, અશોકભાઈ ચાવડા, તાલુકા પંચાયત ચેરમેન ગોરધનભાઈ સોલંકી, મોરબી જીલ્લા ભાજપ અ.જા. મોરચા પ્રમુખ અરજણભાઈ મકવાણા, મહામંત્રી દિનેશભાઈ પરમાર, મહામંત્રી રવીભાઈ ધુમલ, મંત્રી જગદીશભાઈ ચાવડા, મંત્રી પરશોતમભાઈ વોરા, મીડીયા વિભાગના નિલેશભાઈ સાગઠીયા, હળવદ તાલુકા ભાજપ અ.જા.મોરચા પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી, ભુપેન્દ્રભાઇ મોરબી તાલુકા ભાજપ અ.જા.મોરચા મહામંત્રી ચૌહાણ જયંતીલાલ, મહામંત્રી સોલંકી લાલજીભાઈ તેમજ અન્ય આગેવાનોની હાજરીમાં મોરબી જીલ્લા ભાજપ અ.જા. મોરચાની બેઠક મળી હતી.તેમા પ્રભારી પ્રદીપભાઈ આધારે જણાવ્યુ હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૧ માં જન્મદીન ઉપર સૌ ભાજપ હોદેદારો, સંગઠન મોરચાઓ તેમજ ભાજપ કાર્યકરોને પોતાના વિસ્તારમાં ઘરઘર સંદેશો કોરોના મહામારીને ધ્યાનમાં લઈને દરેક પરીવારના વિમા ઉતારવા તેમજ વંચિત પરીવારોની ખાસ નોંધ લેવી તેમ જણાવ્યું હતુ.તેમજ ભારતીય જનતા પાર્ટીના અન્ય આગેવાનોએ કાર્યક્રમો કરવા કહ્યુ હતુ. મોરબી જીલ્લા ભાજપ અધયકક્ષના નેતુતવમાં લોકોને મદદરૂપ બનવાની ભાવના વ્યકત કરવામાં આવી હતી.તેમ મોરબી જીલ્લા ભાજપ આઈટી સેલ સભ્ય લાલજીભાઈ સોલંકી અને નિલેશભાઈ સાગઠીયાએ જણાવ્યું હતુ.

 




Latest News