મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે અનુ.જાતી મોરચાની બેઠક


SHARE

















મોરબી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે અનુ.જાતી મોરચાની બેઠક

મોરબી જીલ્લા ભાજપ અનુ.જાતી મોરચા પ્રભારી પ્રદીપભાઈ આધાર, જીલ્લા ભાજપ મંત્રી વોરા રશીકભાઈ, મોરબી જીલ્લા પંચાયત સામાજિકન્યાય સમિતીના ચેરમેન જેઠાભાઈપારઘી, જીલ્લા પંચાયત સદસય, અશોકભાઈ ચાવડા, તાલુકા પંચાયત ચેરમેન ગોરધનભાઈ સોલંકી, મોરબી જીલ્લા ભાજપ અ.જા. મોરચા પ્રમુખ અરજણભાઈ મકવાણા, મહામંત્રી દિનેશભાઈ પરમાર, મહામંત્રી રવીભાઈ ધુમલ, મંત્રી જગદીશભાઈ ચાવડા, મંત્રી પરશોતમભાઈ વોરા, મીડીયા વિભાગના નિલેશભાઈ સાગઠીયા, હળવદ તાલુકા ભાજપ અ.જા.મોરચા પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી, ભુપેન્દ્રભાઇ મોરબી તાલુકા ભાજપ અ.જા.મોરચા મહામંત્રી ચૌહાણ જયંતીલાલ, મહામંત્રી સોલંકી લાલજીભાઈ તેમજ અન્ય આગેવાનોની હાજરીમાં મોરબી જીલ્લા ભાજપ અ.જા. મોરચાની બેઠક મળી હતી.તેમા પ્રભારી પ્રદીપભાઈ આધારે જણાવ્યુ હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૧ માં જન્મદીન ઉપર સૌ ભાજપ હોદેદારો, સંગઠન મોરચાઓ તેમજ ભાજપ કાર્યકરોને પોતાના વિસ્તારમાં ઘરઘર સંદેશો કોરોના મહામારીને ધ્યાનમાં લઈને દરેક પરીવારના વિમા ઉતારવા તેમજ વંચિત પરીવારોની ખાસ નોંધ લેવી તેમ જણાવ્યું હતુ.તેમજ ભારતીય જનતા પાર્ટીના અન્ય આગેવાનોએ કાર્યક્રમો કરવા કહ્યુ હતુ. મોરબી જીલ્લા ભાજપ અધયકક્ષના નેતુતવમાં લોકોને મદદરૂપ બનવાની ભાવના વ્યકત કરવામાં આવી હતી.તેમ મોરબી જીલ્લા ભાજપ આઈટી સેલ સભ્ય લાલજીભાઈ સોલંકી અને નિલેશભાઈ સાગઠીયાએ જણાવ્યું હતુ.

 




Latest News