મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબીના સામાંકાંઠે વિદ્યુતનગરમાં યુવા ગ્રુપ દ્રારા બાલગણેશ કા રાજાનું આયોજન


SHARE

















મોરબીના સામાંકાંઠે વિદ્યુતનગરમાં યુવા ગ્રુપ દ્રારા બાલગણેશ કા રાજાનું આયોજન

મોરબી-૨ સામાંકાંઠે વિદ્યુતનગર વિસ્તારમાં દરવર્ષની જેમ આ વર્ષે પણ "બાલગણેશ વિદ્યુતનગર યુવા ગ્રુપ કા રાજા"નું આયોજન કરવામાં આવેલ છે. સર્વે ધર્મપ્રેમી ભક્તોને દર્શનનો લાભ લેવા માટે વિદ્યુતનગર યુવા ગ્રુપ તરફથી જાહેર નિમંત્રણ અપાયેલ છે. દશ દિવસ સુધી દરોજ આરતી સવારે ૯ કલાકે અને રાત્રીના ૯ કલાકે યોજાશે.કોરોનાની મહામારી દેશ અને શહેરમાંથી સાવ નાશ પામે અને જે લોકો કોરોનાના કપરા કાળમાં સ્વર્ગવાસ પામ્યા છે તેમની આત્માને મોક્ષ અને શાંતિ માટે દરોજ પૂજા-અર્ચના કરીને ગણપતી બાપાની પૂજા કરવામાં આવે છે.કોરોનાની ગાઈડ લાઈન મુજબ ભકિતકાર્ય કરવામાં આવે છે.

 




Latest News