મોરબીના ડૉ. મનીષ સનારિયાએ આંતરરાષ્ટ્રીય તાલીમ પૂર્ણ કરી શહેરનું ગૌરવ વધાર્યું મોરબી : વિમેદારને ડાયાબિટીસ છે તેમ કહીને વીમો ન ચૂકવનાર વીમા કંપનીને રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર વૃક્ષ તૂટીને કાર ઉપર પડ્યું: આવાસ યોજનામાં પાણીની ટાંકી ઊડી  મોરબી નવયુગ નર્સિંગ કોલેજમાં ‘ઓથ સેરેમની–૨૦૨૬’ ની ઉજવણી કરાઇ મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે કતલખાને લઈ જવાતા 3 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા મોરબીના આલાપ પાર્કથી એસ.પી. રોડ સુધી રોડ રીપેરિંગ-દબાણ દૂર કરવા કમીશ્નરને કરાઇ રજુઆત મોરબીના ચાવડા પરિવારે દીકરી વ્હાલના દરિયારૂપે પુત્રી રત્નના જન્મને ફૂલડે વધાવ્યો મોરબી જિલ્લામાં ઉપડેલા ભારે પવનના કારણે સીરામીકના અનેક કારખાનાઓની અંદર પતરાં તૂટી ગયા, કારખાનેદારોને મોટું નુકસાન
Breaking news
Morbi Today

હળવદમાં વિહિપ દ્વારા રામનવમીએ યોજાશે ભવ્ય રથયાત્રા


SHARE













હળવદમાં વિહિપ દ્વારા રામનવમીએ યોજાશે ભવ્ય રથયાત્રા

હળવદની ધર્મપ્રેમી જનતાને વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત રામોત્સવ સમિતિ દ્વારા રામ જન્મોત્સવ પ્રસંગ ભવ્યાતિભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. હળવદ શહેરમાં સર્વ પ્રથમ વખત રામનવમીના પવિત્ર દિને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રથયાત્રા કાઢવામાં આવશે

હળવદ રામોત્સવ સમિતિ દ્વારા રામનવમીના પવિત્ર દિને જે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં તા.૩૦ ગુરુવાર સાંજે ૩:૩૦ કલાકે લક્ષ્મીનારાયણ મંદિર, લક્ષ્મીનારાયણ ચોક, હળવદથી શરૂ કરવામાં આવશે અને આ રથયાત્રા વાજતે ગાજતે હળવદની મુખ્ય બજારમાં થઈને શ્રી ગાયત્રી માતાજી મંદિર (શ્રી બ્રાહ્મણ ભોજનશાળા) ખાતે પૂરી કરવામાં આવેલ છે આ રથયાત્રામાં લોકોને આવવા માટે આયોજકોએ આમંત્રણ આપવામાં આવ્યું છે




Latest News