સોશ્યલ મીડિયાથી સાવધાન: મોરબીના યુવાનને શેર બજારમાં 1.11 કરોડનો નફો થયો હોવનું કહીને 50.14 લાખની છેતરપિંડી મોરબીના લક્ષ્મીનગર નજીક કોમ્પલેક્ષની પાછળ પાર્ક કરેલા ટ્રકની ચોરી !  મોરબીમાં બંધ પડેલ કંપનીમાં ભાગીદાર બનાવવાનું કહીને યુવાનની સાથે 1.19 કરોડથી વધુની છેતરપિંડી મોરબીમાં યુવાન પાસેથી 13 લાખ રૂપિયા કઢાવવા માટે કોસ-હથોડીથી માર માર્યો, કારમાં અપહરણ કરીને કારખાને લઈ જઈને આપી મારી નાખવાની ધમકી મોરબીના લખધીરપુર રોડે હાઇડ્રોલિક ટ્રેક્ટર ઉપરથી નીચે પડતાં યુવાનનું મોત: સર્કિટ હાઉસ પાસે બીમારી સબબ અજાણ્યા યુવાનનું મોત મોરબીમાં ઉદ્યોગકારો-આગેવાનો દ્વારા દીકરીઓ અને યુવતીઓને કેરલા સ્ટોરી-2 મૂવી નિશુલ્ક દેખાડવામા આવી મોરબી નજીકથી પાયલોટિંગ સાથે અબોલજીવને કતલખાને લઈ જવાનો મામલે: વધુ બે ની ધરપકડ મોરબીના મચ્છુ-2 ડેમ નજીક આવેલ પુલ ઉપરની નીચે ઝંપલાવીને યુવતીએ જીવન ટુકાવ્યું
Breaking news
Morbi Today

મોરબી સ્વામિનારાયણ ગુરુકુલ દ્રારા સિવિલ હોસ્પીટલ, વૃદ્ધાશ્રમ-અનાથાલયમાં ફ્રુટનું વિતરણ કરાયુ


SHARE













મોરબી સ્વામિનારાયણ ગુરુકુલ દ્રારા સિવિલ હોસ્પીટલ, વૃદ્ધાશ્રમ-અનાથાલયમાં ફ્રુટનું વિતરણ કરાયુ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ-રાજકોટ સંસ્થાનમાં યોજાનાર અમૃત મહોત્સવ નિમિતે મોરબી ગુરુકુલ ઠાકોરજી સમક્ષ ફ્રુટની હાટડી ધરાવામાં આવી હતી તેમજ ભગવાનને ધરાવેલ આ ફ્રુટને સિવિલ હોસ્પીટલ, વૃદ્ધાશ્રમ તેમજ અનાથાલય સહિતની જગ્યાઓએ ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. સ્વામિનારાયણ ભગવાનની દીનજનો પ્રત્યે કરૂણા રાખવાની તેમજ વૃદ્ધો-અશક્તોની સેવાની આજ્ઞાને મૂર્તિમંત કરતા સંતો અને ભક્તોએ આ પુણ્યકાર્ય કર્યું હતુ.જેના યજમાનપદે વિનુભાઈ ભોરણીયાએ સેવા આપી હતી.પ.પૂ ગુરૂવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીના શુભ સંકલ્પથી આ કાર્ય અર્થે રાજકોટ સંસ્થાન દ્વારા યોજાનાર અમૃત મહોત્સવ-૨૦રર સુધી પ્રતિ એકાદશીએ આ સેવાકીય પ્રવૃતિ થતી રહેશે તેમ સંસ્થાના સંચાલક જ્ઞાનજીવનદાસજી સ્વામીએ યાદીમાં જણાવેલ છે.

 




Latest News