મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી
Breaking news
Morbi Today

મોરબીમાં ગટરનું ઢાંકણું સત્વરે નવું બખવા માટે ચીફ ઓફિસરને રજૂઆત


SHARE













મોરબીમાં ગટરનું ઢાંકણું સત્વરે નવું બખવા માટે ચીફ ઓફિસરને રજૂઆત

મોરબીમાં શનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેન્ડ સામેથી રવાપર રોડ જવાના રસ્તે જે "સ્વચ્છતા રોડ" રોડ આવેલ છે. તે રોડ ઉપર ગુલમહોર એપાર્ટમેન્ટ સામે સ્પીડ બ્રેકર પાસે ગટરનું ઢાંકણું  તા. ૧૧ /૯ ના રોજથી તૂટી ગયેલ છે. જે નિર્દોષ વાહન ચાલક સહિતના લોકો માટે જોખમી કે જીવલેણ બની શકે છે જેથી કરીને જાગૃત નાગરિકે સુકો બાવળ નાખી આડશ કરી લોકોને દૂર ચાલી બચવાનો સંકેત આપેલ છે પરંતુ વરસાદ પડતાં બાવળ અને આડશ દૂર થઈ જતા ગટરનું ઢાંકણું સંપૂર્ણ ખુલ્લુ થઈ ગયેલ છે. જેથી કરીને સત્વરે નવું ઢાંકણું નાખવા મોરબીના નાગરિક સંજયભાઈ રાજપરા(વકીલ) એ પાલીકાના ચીફ ઓફીસરનું ધ્યન દોરીને અહીંના ધારાસભ્ય પાલીકાની ભૂગર્ભ ગટર શાખા ચેરમેન તેમજ વિસ્તારના કોર્પોરેટરને યોગ્ય કરવા રજુઆત કરેલ છે. જો કે ઢાંકણું કયારે નવું નાખવામાં આવશે તે તો આગામી સેમી જ બતાવશે






Latest News