આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિદ્યામંદિરનો PSE પરીક્ષામાં ડંકો


SHARE













મોરબી સાર્થક વિદ્યામંદિરનો PSE પરીક્ષામાં ડંકો

મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરના ૪૫ વિદ્યાર્થીઓએ દ્વારા વર્ષો વર્ષ વિદ્યાર્થીઓની સ્કોલરશીપ માટેની જે પરીક્ષાનું જે આયોજન કરવામાં આવે છે તે આપવામાં આવી હતી આ વર્ષ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલ PSE સ્કોલરશીપ પરીક્ષામાં વિદ્યાર્થીઓ ખુબ જ ઉત્તમ ગુણ મેળવ્યા છે અને જે ૪૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેમાંથી ૪૩ વિદ્યાર્થીઓએ પાસ થાય છે જેથી કરીને સાર્થક વિદ્યામંદિર શાળાની સફળતામાં એક વધુ મોરપીંછ ઉમેરાયું છે અને ઉત્તમ ગુણ સાથે પાસ થયેલા તમામ વિદ્યાર્થીઓને શાળાના સંચાલક કિશિરભાઇ શુકલ દ્વારા અભિનંદન આપવામાં આવ્યા છે  






Latest News