મોરબી જિલ્લામાં ભાજપના કાર્યકર્તાઓને સીઆરપી ટ્રેનીગ આપવામાં આવી
મોરબી સાર્થક વિદ્યામંદિરનો PSE પરીક્ષામાં ડંકો
SHARE
મોરબી સાર્થક વિદ્યામંદિરનો PSE પરીક્ષામાં ડંકો
મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરના ૪૫ વિદ્યાર્થીઓએ દ્વારા વર્ષો વર્ષ વિદ્યાર્થીઓની સ્કોલરશીપ માટેની જે પરીક્ષાનું જે આયોજન કરવામાં આવે છે તે આપવામાં આવી હતી આ વર્ષ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલ PSE સ્કોલરશીપ પરીક્ષામાં વિદ્યાર્થીઓ ખુબ જ ઉત્તમ ગુણ મેળવ્યા છે અને જે ૪૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેમાંથી ૪૩ વિદ્યાર્થીઓએ પાસ થાય છે જેથી કરીને સાર્થક વિદ્યામંદિર શાળાની સફળતામાં એક વધુ મોરપીંછ ઉમેરાયું છે અને ઉત્તમ ગુણ સાથે પાસ થયેલા તમામ વિદ્યાર્થીઓને શાળાના સંચાલક કિશિરભાઇ શુકલ દ્વારા અભિનંદન આપવામાં આવ્યા છે