મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિદ્યામંદિરનો PSE પરીક્ષામાં ડંકો


SHARE















મોરબી સાર્થક વિદ્યામંદિરનો PSE પરીક્ષામાં ડંકો

મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરના ૪૫ વિદ્યાર્થીઓએ દ્વારા વર્ષો વર્ષ વિદ્યાર્થીઓની સ્કોલરશીપ માટેની જે પરીક્ષાનું જે આયોજન કરવામાં આવે છે તે આપવામાં આવી હતી આ વર્ષ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલ PSE સ્કોલરશીપ પરીક્ષામાં વિદ્યાર્થીઓ ખુબ જ ઉત્તમ ગુણ મેળવ્યા છે અને જે ૪૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેમાંથી ૪૩ વિદ્યાર્થીઓએ પાસ થાય છે જેથી કરીને સાર્થક વિદ્યામંદિર શાળાની સફળતામાં એક વધુ મોરપીંછ ઉમેરાયું છે અને ઉત્તમ ગુણ સાથે પાસ થયેલા તમામ વિદ્યાર્થીઓને શાળાના સંચાલક કિશિરભાઇ શુકલ દ્વારા અભિનંદન આપવામાં આવ્યા છે  






Latest News