મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ ભારતના ખેડૂત નેતા રાકેશ ટીકેતની હાજરીમાં મોરબીના રવાપર ગામે યોજાશે કિસાન મહાસભા મોરબી રવાપર ચોકડી પાસેથી રોકડ રકમ મળી, જેની હોય તેણે સંપર્ક કરવો મોરબીમાં ઘરેથી ઝેરોક્ષ કરાવવા જવાનું કહીને નિકળેલ યુવતી ગુમ વાંકાનેરમાં મુખ્ય માર્ગો ઉપરના દબાણો હટાવતી પાલિકા વાંકાનેરના ચંદ્રપુરમાં સ્ટાર પ્લાઝાની 240 દુકાનો સીલ : વેપારીઓમાં રોષ,ફાયર સેફટીના અભાવે કાર્યવાહી વાંકાનેરમાં દેવદયા ટ્રસ્ટ દ્વારા ત્રાંસી આંખ માટે નિદાન કેમ્પ યોજાશે મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિના સીવણ કેન્દ્રમાં બહેનોને પ્રમાણપત્ર એનાયત કર્યા
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિદ્યામંદિરનો PSE પરીક્ષામાં ડંકો


SHARE







મોરબી સાર્થક વિદ્યામંદિરનો PSE પરીક્ષામાં ડંકો

મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરના ૪૫ વિદ્યાર્થીઓએ દ્વારા વર્ષો વર્ષ વિદ્યાર્થીઓની સ્કોલરશીપ માટેની જે પરીક્ષાનું જે આયોજન કરવામાં આવે છે તે આપવામાં આવી હતી આ વર્ષ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલ PSE સ્કોલરશીપ પરીક્ષામાં વિદ્યાર્થીઓ ખુબ જ ઉત્તમ ગુણ મેળવ્યા છે અને જે ૪૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેમાંથી ૪૩ વિદ્યાર્થીઓએ પાસ થાય છે જેથી કરીને સાર્થક વિદ્યામંદિર શાળાની સફળતામાં એક વધુ મોરપીંછ ઉમેરાયું છે અને ઉત્તમ ગુણ સાથે પાસ થયેલા તમામ વિદ્યાર્થીઓને શાળાના સંચાલક કિશિરભાઇ શુકલ દ્વારા અભિનંદન આપવામાં આવ્યા છે  






Latest News