હળવદમાં મારામારી-હત્યાની કોશિશના ગુનામાં એક આરોપીના શરતી જામીન મંજૂર મોરબીમાં મિત્રતાના સંબંધમાં આપેલ 5 લાખ રૂપિયા પાછા ન આપનારા મિત્રને કોર્ટે ફટકારી સજા હળવદના કવાડિયા નજીક એસટી બસ સાથે ટ્રેકટર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકનું મોત ટંકારાના છતર નજીક રોડ વચ્ચે બંધ પડેલ ટ્રકની પાછળ ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત હળવદના મયાપુર ગામે જમીનના ડખ્ખામાં થયેલ મારા મારીના બનાવમાં હવે વળતી ફરિયાદ મોરબીમાં હાઉસિંગ બોર્ડ નજીક વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીના સિટી મોલમાં આવેલ ઓફિસમાં ક્રિકેટ સટ્ટો રમતા 4 શખ્સો 5.26 લાખના મુદામાલ સાથે પકડાયા, આઈડી આપનાર 4 શખ્સોની શોધખોળ મોરબી-વાંકનાએરમાં વિદેશી દારૂની 3 રેડમાં 466 બોટલ દારૂ 96 બીયરના ટીન ઝડપાયા: બે આરોપી પકડાયા, બે ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં નવનિર્માણ ક્લાસીસમાં સંસ્કૃત ગૌરવ પરીક્ષા આપનારા ૩૪૭ લોકોને સન્માનીત કરાયા


SHARE













મોરબીમાં નવનિર્માણ ક્લાસીસમાં સંસ્કૃત ગૌરવ પરીક્ષા આપનારા ૩૪૭ લોકોને સન્માનીત કરાયા

મોરબીમાં નવનિર્માણ ક્લાસીસમાં સંસ્કૃત ભારતી દ્વારા લેવામાં આવતી સંસ્કૃત ગૌરવ પરીક્ષાના પ્રમાણપત્રો આપી ૩૪૭ સંસ્કૃત અનુરાગીઓનું સન્માન કરવામાં આવ્યું હતુ.જેમા ધોરણ ૬ થી ૧૨ ના ભાઈ-બહેનો, ઉપરાંત વાલીઓ, અન્ય વ્યવસાય-નોકરી કરતા ભાઈઓ-બહેનો, ગૃહિણીઓ વિગેરે સંસ્કૃત અનુરાગીઓ જોડાયા હતા અને આ માધ્યમથી સંસ્કૃતને પોતાના જીવનમાં પરિવારમાં, સમાજમાં સંસ્કૃતને પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ-પ્રયત્ન કર્યો હતો. સંસ્કૃતમાં રસરુચી ધરાવનાર દરેક ભાઈઓ-બહેનોને આહ્વાન છે આ માટે સંસ્કૃત આવડવું જરુરી જ છે એવું નથી, ઈચ્છા અને મન હોવું જોઈએ.તમે પણ જોડાઈ શકો છો અને વ્યક્તિત્વ વિકાસ, રાષ્ટ્ર વિકાસના કાર્યમાં ભાગીદાર થઈ શકો છો.તેમ નવનિર્માણ ક્લાસીસના સંચાલક મયુરભાઇ શુકલ તેમજ અલ્પેશભાઇ ગાંધીએ જણાવેલે છે






Latest News