મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ મોરબી નજીક યુવાનની નિર્મમ હત્યા કરવાના બનાવમાં હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી સહિત 6 સામે ફરિયાદ: આરોપીઓ પોલીસની હાથવેંતમાં મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ગાયત્રી મંદિર પાસે ઘેટા બકરાનું મરણ કરતો દીપડો


SHARE













વાંકાનેરમાં ગાયત્રી મંદિર પાસે ઘેટા બકરાનું મરણ કરતો દીપડો

વાંકાનેર તાલુકાના જુદાજુદા વિસ્તારોની અંદર સમયાંતરે દીપડો દેખાદેતો હોય છે જેથી કરીને લોકોમાં ફફડાટ રહેતો હોય છે દરમિયાન આજે મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં આવેલ ગાયત્રી મંદિર પાસે રાત્રિ દરમિયાન દીપડાએ અબોલ જીવનું મારણ કર્યું છે અને માલધારીના ઘેટા બકરાના મોત નિપજાવ્યા છે દરમિયાન મળતી માહિતી મુજબ છ જેટલા ઘેટા અને બે બકરા આમ કુલ મળીને આઠ અબોલ જીવનું મરણ દીપડા દ્વારા કરવામાં આવ્યું છે જે બનાવની ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવતા અધિકારીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં મળતી વિગત પ્રમાણે આઠ અબોલ જીવનું મરણ કરવા ઉપરાંત બે થી ત્રણ જેટલા ઘેટા બકરાને ઘાયલ પણ કર્યા હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે






Latest News