મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ મોરબી નજીક યુવાનની નિર્મમ હત્યા કરવાના બનાવમાં હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી સહિત 6 સામે ફરિયાદ: આરોપીઓ પોલીસની હાથવેંતમાં મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા
Breaking news
Morbi Today

મોરબી માળીયાના ધારાસભ્યએ વડાપ્રધાન મોદી પાસે જીલ્લામાં સુવિધાઓ વધારવા કરી માંગ


SHARE













મોરબી માળીયાના ધારાસભ્યએ વડાપ્રધાન મોદી પાસે જીલ્લામાં સુવિધાઓ વધારવા કરી માંગ

મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તાજેતરમાં દિલ્હી ગયા હતા અને ત્યારે તેઓ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને પણ મળ્યા હતા ત્યારે મોરબી જિલ્લાના લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે જુદાજુદા કામો વહેલી તકે કરવામાં આવે તેવી  માંગ કરી હતી

મોરબી માળીયાના લોકલાડીલા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દિલ્હી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મળ્યા હતા ત્યારે તેઓએ મોરબીને સીધી બીજા રાજ્ય સુધીની દૈનિક એક ટ્રેન આપવામાં આવે જેમાં ખાસ કરીને મોરબીથી મુંબઈની ટ્રેન આપવા આવે તો લોકોને ઘણો ફાયદો થાય તેમ છે તેમજ રાજપર ગમે છેલ્લા ઘણા વર્ષોથી એરપોર્ટનું કામ ચાલુ છે તેને વહેલી તકે પૂર્ણ કરવામાં આવે અને આ જીલ્લામાં કેન્દ્રીય વિદ્યાલય ફાળવવા આવે તેના માટેની રજુઆત કરી હતી






Latest News