મોરબીના શિક્ષકને ગિજુભાઈ બધેકા રાષ્ટ્રીય શિક્ષક સન્માન એવોર્ડ એનાયત કરાશે
ટંકારાની હવેલી ખાતે વલ્લભપ્રભુજીનો પ્રાગટ્યોત્સવ ઉજવાયો
SHARE
ટંકારાની હવેલી ખાતે વલ્લભપ્રભુજીનો પ્રાગટ્યોત્સવ ઉજવાયો
ટંકારાની બાલકૃષ્ણલાલજીની હવેલીમાં વલ્લભપ્રભુજીના પ્રાગટ્યોત્સવ નિમિત્તે વિવિધ મનોરથનું આયોજન આવ્યું હતું જેમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોમાં વૈષ્ણવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પુષ્ટિમાર્ગના પ્રવર્તક વલ્લભાચાર્ય મહાપ્રભુજીના ૫૪૬ માં પ્રાગટય દિન મહોત્સવની બાલકૃષ્ણલાલજી હવેલીમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ટંકારા, મોરબી, રાજકોટ અમદાવાદ સહિતના જીલ્લામાંથી ૨૫૦૦ થી વધુ ભાવિકો જોડાયા હતા