મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબીમાં દલવાડી સર્કલ પાસે ઘરમાંથી ૪૦ બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, એકની શોધખોળ


SHARE









મોરબીમાં દલવાડી સર્કલ પાસે ઘરમાંથી ૪૦ બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, એકની શોધખોળ

મોરબીના બાયપાસ રોડ ઉપર દલવાડી સર્કલ પાસે આવેલ પચીસ વારીયા સોસાયટીમાં રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરતા ઘરમાંથી દારૂની ૪૦ બોટલ મળી આવી હતી જેથી ૧૫૦૦૦ ના દારૂ સાથે એક આરોપીની ધરપકડ કરેલ છે અને એક શખ્સનું નામ સામે આવતા તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલ પાસે પચીસ વારીયા સોસાયટીમાં રહેતા આસિફભાઇ મહમદભાઈ બલોચ જાતે મકરાણી (૨૨) ના ઘરમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે એ ડિવિઝન પોલીસની ટીમે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની ૪૦ બોટલ મળી આવતા પોલીસે ૧૫૦૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી આરોપી આસિફભાઇ મહમદભાઈ બલોચની ધરપકડ કરી હતી અને તેની પાસેથી રફિકભાઈ ઉર્ફે વલો હુસેનભાઇ જામ રહે. સુરેન્દ્રનગર વાળાનું નામ સામે આવ્યું હોય પોલીસે તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

આધેડનું મોત

મોરબીના વીસીપરા વિસ્તારમાં રેલવે સ્ટેશન પાછળના ભાગમાં સરમારીયા દાદાના મંદિર પાસે રહેતા પુંજાભાઈ ઉર્ફે અજયભાઈ પરથીભાઈ માંગરીયા જાતે વાંજા (૫૦) નું કોઈ અગમ્ય કારણોસર મૃત્યુ નીપજયું હોવાથી તેના બોડીને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News