મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી: માતા-પિતા અને પત્નીની સ્મૃતિમાં સદભાવના વૃધ્ધાશ્રમને આપ્યું ૧૧ લાખનું દાન


SHARE













મોરબી: માતા-પિતા અને પત્નીની સ્મૃતિમાં સદભાવના વૃધ્ધાશ્રમને આપ્યું ૧૧ લાખનું દાન

સદભાવના વૃધ્ધાશ્રમને મુળ ગામ વાંકાનેર હાલ લંડન નિવાસી હરીશભાઈ દલીચંદભાઈ શાહ, જયેશભાઈ દલીચંદભાઈ શાહ, દિપકભાઈ દલીચંદભાઈ શાહ, સંજયભાઈ દલીચંદભાઈ શાહ દ્વારા તેમના પિતા સ્વ. દલીચંદભાઈ કરશનજી શાહ તથા માતા સ્વ. જયાલક્ષ્મીબેન દલીચંદભાઈ શાહ તથા હરીશભાઈ શાહનાં ધર્મપત્ની સ્વ. પુજાબેન (પ્રવિણાબેન) હરીશભાઈ શાહની પુણ્ય સ્મૃતિમાં રકમ ૧૧,૦૦,૦૦૦ નું માતબર દાન આપવામાં અવાયું છે જેથી હરીશભાઈ દલીચંદભાઈ શાહ પરીવારનો સદભાવના વૃધ્ધાશ્રમ પરીવાર વતી  ધીરૂભાઈ કાનાબારે ઋણ સ્વીકાર કરેલ હતો






Latest News