ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા મચ્છોયા આહીર સમાજના પ્રમુખ પદે જયદીપ કનુભાઈ હુંબલની વરણી


SHARE







મોરબી જીલ્લા મચ્છોયા આહીર સમાજના પ્રમુખ પદે જયદીપ કનુભાઈ હુંબલની વરણી

માળીયા મિયાણા તાલુકાનાં વવાણિયા ગામે આવેલ માતૃશ્રી રામબાઈ માતાજીનાં સાનિધ્યમાં મોરબી જીલ્લા મચ્છોયા આહીર સમાજના આગેવાનોની મિટિંગ મળી હતી અને ત્યારે મોરબી જીલ્લા મચ્છોયા આહીર સમાજના સંગઠનની રચના કરવામાં આવી છે જેમાં પ્રમુખ મોરબીમાં રહેતા જયદીપ કનુભાઈ હુંબલ (JAYDEEP HUMBAL) ની વરણી કરવામાં આવી છે ત્યારે ચોમેરથી તેને શુભકામનાઓ મળી રહી છે.

તાજેતરમાં મોરબી જીલ્લા મચ્છોયા આહીર સમાજના આગેવાનોની મિટિંગ મળી હતી જેમાં મોરબી જીલ્લા મચ્છોયા આહીર સમાજના નવા સંગઠનની રચના કરવામાં આવી છે અને તેમાં પ્રમુખ તરીકે જયદીપ કનુભાઈ હુંબલ, ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ રાયધનભાઈ ખાંભરા અને હકાભાઇ બાબુભાઈ ચાવડા તેમજ મહામંત્રી તરીકે વિજયભાઈ પુનાભાઈ ફૂગશીયા, સહમંત્રી તરીકે ઉગાભાઇ ગોવિંદભાઈ રાઠોડની વરણી કરવામાં આવી છે જેને  સમાજના આગેવાનો સહિતના લોકોએ આવકારીને તમામ હોદેદારોને અભિનંદન પાઠવવામા આવી રહ્યા છે આ સાથે એક કમિટી પણ બનાવવામાં આવી છે જેમાં સભ્ય તરીકે કાનાભાઈ રામભાઈ ચાવડા અને મયુરભાઈ ભાનુભાઈ સોનારાનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમજ ખજાનચી તરીકે અજયભાઈ મેરામભાઇ ડાંગર અને કમિટી સભ્ય તરીકે પોલાભાઈ હમીરભાઈ મિયાત્રા, અશ્વિનભાઈ ખીમજીભાઈ ચાવડા, વિક્રમભાઈ હમીરભાઈ ચાવડા, અજયભાઈ ગોવિંદભાઈ બાલાસરા અને રાજેશભાઈ નારણભાઈ મંઢની વરણી કરવામાં આવી છે જેથી નવનિયુક્ત હોદેદારોને હાલમાં સમાજના આગેવાનો સહિતના લોકો તરફથી રૂબરૂ અને સોશ્યલ મીડિયાના મધ્યમથી શુભકામનાઓ પાઠવવામા આવી રહી છે.






Latest News