મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રીશ્રી રવિશંકરના જન્મદિવસ નિમિત્તે હેપીનેસ પ્રોગ્રામ યોજાશે


SHARE













મોરબીમાં શ્રીશ્રી રવિશંકરના જન્મદિવસ નિમિત્તે હેપીનેસ પ્રોગ્રામ યોજાશે

મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા ગુરુદેવ શ્રીશ્રી રવિશંકરના જન્મદિવસ નિમિત્તે આગામી તા૯ થી ૧૪ મે સુધી હેપીનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોગ્રામ અંતર્ગત સવારે અને બપોરે એમ બે બેચનું આયોજન કરવામાં આવ્યું છે. અને બંને બેચ શ્રી શ્રી હોલ, રવાપર રોડ ખાતે યોજાશે. જેમાં ટીચર મનસુખભાઈ અને નયનાબેન ભાલોડીયા ઉપસ્થિત રહેશે.

 આ હેપીનેસ પ્રોગ્રામમાં જોડાવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. સવારે ૫ થી ૮ ની બેચમાં જોડાવા માટે http://aolt.in/700317  આ લીંક પરથી ફોર્મ ભરી શકાશે. જ્યારે બપોરે ૩ થી ૬ વાગ્યા સુધીની બેચમાં જોડાવા માટે http://aolt.in/700319  આ લીંક પરથી ફોર્મ ભરી શકાશે. વધુ માહિતી માટે મનસુખભાઈ ભાલોડિયા ૯૭૨૭૭ ૧૫૫૫૧ અથવા નયનાબેન ભાલોડિયા ૯૯૨૫૧ ૦૮૪૨૨ ઉપર સંપર્ક કરવા જણાવ્યૂ છે






Latest News