હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીના સામાકાંઠા વિસ્તારના પરિવારની યુવતી ગુમ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીમાં આવેલ જીઆઇડીસીમાં ડેરીની અંદર દૂધ ગરમ કરવાના બોઇલરમાં થયો બ્લાસ્ટ: એકને ઇજા ટંકારા ઓવરબ્રિજ પાસે એસટી બસને ટક્કર મારીને 50 હજારનું નુકશાન કરનારા ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાંજરાપોળ-નવલખી રોડે બાવળની જાળીમાં આગ


SHARE













મોરબીના રફાળેશ્વર પાંજરાપોળ-નવલખી રોડે બાવળની જાળીમાં આગ

મોરબી તાલુકાનાં રફાળેશ્વર ગામે પાંજરાપોળના ગોડાઉનમાં ગઇકાલે આગ લાગુ હતી જેથી કરીને સ્થાનિક લોકો દ્વારા આ અંગેની મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ સ્થળ ઉપર દોડી ગયેલ હતી અને બે ટીમો દ્વારા સતત પાણીનો મારો કરીને આગને કાબુમાં લેવામાં આવી હતી વધુમાં મળતી માહિતી મુજબ ગોડાઉનમાં પડેલા ઘાસના જથ્થામાં આગ લાગતા ઘાસચારો બળીને ખાખ થયો છે જોકે, પાંજરાપોળમાં રાખવામા આવેલા ગૌવંશ સલામત છે આવી જ રીતે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ મંદિર પાસે બાવળની જાળીમાં આગ લાગી હતી જેથી કરીને ફાયરની ટીમને ત્યાં મોકલવામાં આવી હતી અને આગ ઉપર પાણીનો મારો કરીને આગને કાબુમાં લેવામાં આવી હતી






Latest News