મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૩૬૪ બાળકોને અપાયા સુવર્ણપ્રાશનના ટીપાં


SHARE













મોરબીમાં કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૩૬૪ બાળકોને અપાયા સુવર્ણપ્રાશનના ટીપાં

મોરબીમાં કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચૈતન્ય બાલાજી મંદિર રાધા પાર્ક ખાતે સુવર્ણપ્રાશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાયત્રીનગર, મીરાં પાર્ક, સતનામ ગૌશાળા વિસ્તાર, ઉમીયા પાર્ક, પ્રભુનગર વગેરે વિસ્તારોમાંથી ૩૬૪ જેટલાં બાળકોએ સુવર્ણપ્રાશનનો લાભ લીધો હતો. અને આગામી તા. ૨૫/૫/૨૦૨૩ ને ગુરૂવારે પુષ્ય નક્ષત્રના દિવસે ચૈતન્ય બાલાજીમંદિર, રાધા પાર્ક, મીરાં પાર્કની સામે, વાવડી રોડ ઉપર કેમ્પનું આયોજન કરવામાં આવશે






Latest News