મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક મોરબી: ફોર્ટિફિકેશન અભિગમથી કુપોષણ અને એનિમિયા મુક્ત ગુજરાતનો સંકલ્પ સાકાર કરવા સરકાર પ્રયત્નશીલ
Breaking news
Morbi Today

મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપના હોદ્દેદારો-લખનઉમાં યોજાયેલ કાર્યક્રમમાં પદવી મેળવનારા શાસ્ત્રીઓનું કરાયું સન્માન


SHARE















મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપના હોદ્દેદારો-લખનઉમાં યોજાયેલ કાર્યક્રમમાં પદવી મેળવનારા શાસ્ત્રીઓનું કરાયું સન્માન

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે પરશુરામધામ ટ્રસ્ટ તેમજ મોરબી જિલ્લા બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ યુવા ગ્રુપના નવ નિયુક્ત પ્રમુખ અતુલભાઈ જોશી અને તેની ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શાસ્ત્રીજી જીગ્નેશભાઈ પંડ્યા અને શાસ્ત્રી વિપુલભાઈ શુકલ કે જેઓને જ્યોતિષની સર્વોચ્ચ પદવી મહમ્હોપાદ્યાયની પદવી તાજેતરમાં લખનઉ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં અર્પણ કરવામાં આવી છે તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે પરશુરમધામના ટ્રસ્ટી ભુપતભાઈ પંડ્યા, અનિલભાઈ મહેતા, ડો બી.કે.લેહરું, મનોજભાઈ પંડ્યા, નરેન્દ્રભાઈ મહેતા, આર.કે. ભટ્ટ, મુકુન્દરાય જોશીનીરજભાઈ ભટ્ટ, કૌશિકભાઈ વ્યાસહાર્દિકભાઈ વ્યાસધ્યાનેશભાઈ રાવલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા આ ઉપરાંત પરશુરામ યુવા ગ્રુપમાં નવ હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે જેમાં નયનભાઈ પંડ્યામહીધરભાઈ દવેઋષિભાઈ મહેતાપ્રણવભાઈ ત્રિવેદીવિજયભાઈ રાવલધરમભાઈ રાવલધ્વનિતભાઈ દવેકમલભાઈ દવેભાર્ગવ દવેયજ્ઞેશ રાવલદીપ પંડ્યા સહિતનાઓનો સમાવેશ કરવામાં આવેલ છે અને તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સંચાલન ચિંતનભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું






Latest News