મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં યોજાયેલ લોક અદાલતમાં ૩૨૭૫ કેસનો નિકાલ: ૧૪.૩૩ કરોડનું સેટલમેન્ટ


SHARE













મોરબી જિલ્લામાં યોજાયેલ લોક અદાલતમાં ૩૨૭૫ કેસનો નિકાલ: ૧૪.૩૩ કરોડનું સેટલમેન્ટ

મોરબી જિલ્લામાં લોક અદાલતમાં ૯૯૦૮ કેસો લેવામાં આવ્યા હતા જેમાંથી ૩૨૭૫ કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. જેથી કરીને ૧૪.૩૩ કરોડનું સેટલમેન્ટ કરવામાં આવ્યા હોવાનું જવાબદાર અધિકારીએ જણાવ્યુ છે.

શનિવારે મોરબી જીલ્લામાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૯૯૦૮ કેસ રાખવામા આવેલ હતા. તેમાંથી ૩૨૭૫ કેસનો નિકાલ થયેલ છે. જેમાં પ્રી-લિટીગેશનના, પ્રોહિબિશન, જમીન મિલકત, ચેક રીટર્ન, ફેમિલી તકરાર, વાહન અકસ્માત, ટ્રાફીકના ઈ-ચલણ વિગેરે કેસનો સમાવેશ થાય છે અને આ કેસનો નિકાલ થવાથી ૧૪.૩૩ કરોડનું સેટલમેન્ટ કરવામા આવ્યું છે






Latest News