મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમે ઉમિયા મંદિરનો પાટોત્સવ યોજાયો


SHARE













મોરબીના રામધન આશ્રમે ઉમિયા મંદિરનો પાટોત્સવ યોજાયો

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીના મંદિરના પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મંદિરના મહંત ભાવેશ્વરી માતાજીના સાનિધ્યમાં ધ્વજારોહણ, મહાયજ્ઞ, મહાઆરતી, સમૂહપ્રસાદનું આયોજન કરાયું હતું. જેનો લાભ મહેન્દ્રનગર અને આસપાસના ગામના લોકોએ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા ત્રિભોવનભાઈ, દેવકરણભાઈ, દિલીપભાઈ, દલસુખભાઈ, ભુદરભાઈ, કરશનભાઇ, ખીમજીબાપા, કેશુભાઈ, સેવક બહેન રેવાબા, મહેશભાઈ, અરજણભાઈ વગેરેએ જહેમત ઉઠાવી હોવાનું મુકેશ ભગતે જણાવ્યુ છે






Latest News