મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં દેવર્ષિ નારદ જયંતિએ પત્રકાર મિલન સમારોહનું આયોજન


SHARE













મોરબીમાં દેવર્ષિ નારદ જયંતિએ પત્રકાર મિલન સમારોહનું આયોજન

મોરબીમાં વિશ્વ સંવાદ કેન્દ્રની પરંપરા મુજબ દેવર્ષિ નારદ જયંતિની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા 21 ના રોજ રાત્રે 9 કલાકે શનાળા રોડે આવેલ ચિત્રકૂટ સોસાયટીના ચોક પાસે કેશવ કુંજ સંઘ કાર્યાલય ખાતે પત્રકાર મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વક્તા તરીકે સેવા ભારતી ગુજરાત પ્રાંતના કિશોરભાઈ મુંગલપરા ઉપસ્થિત રહેશે. જેથી કરીને આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના તમામ પત્રકારોને આવવા માટે આયોજક વિશ્વ સંવાદ કેન્દ્ર તરફથી નિમંત્રણ આપવામાં આવ્યું છે આ કાર્યક્રમની વધુ માહિતી મેળવવા માટે વિષ્ણુભાઈ વિડજા (૯૮૭૯૪ ૫૦૨૬૫) તેમજ રાજેશભાઈ બદ્રકિયા (૯૮૨૫૪ ૨૧૦૩૧) નો સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News