મોરબીમાં દેવર્ષિ નારદ જયંતિએ પત્રકાર મિલન સમારોહનું આયોજન
SHARE
મોરબીમાં દેવર્ષિ નારદ જયંતિએ પત્રકાર મિલન સમારોહનું આયોજન
મોરબીમાં વિશ્વ સંવાદ કેન્દ્રની પરંપરા મુજબ દેવર્ષિ નારદ જયંતિની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા 21 ના રોજ રાત્રે 9 કલાકે શનાળા રોડે આવેલ ચિત્રકૂટ સોસાયટીના ચોક પાસે કેશવ કુંજ સંઘ કાર્યાલય ખાતે પત્રકાર મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વક્તા તરીકે સેવા ભારતી ગુજરાત પ્રાંતના કિશોરભાઈ મુંગલપરા ઉપસ્થિત રહેશે. જેથી કરીને આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના તમામ પત્રકારોને આવવા માટે આયોજક વિશ્વ સંવાદ કેન્દ્ર તરફથી નિમંત્રણ આપવામાં આવ્યું છે આ કાર્યક્રમની વધુ માહિતી મેળવવા માટે વિષ્ણુભાઈ વિડજા (૯૮૭૯૪ ૫૦૨૬૫) તેમજ રાજેશભાઈ બદ્રકિયા (૯૮૨૫૪ ૨૧૦૩૧) નો સંપર્ક કરવા જણાવ્યુ છે