મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ મોરબી નજીક યુવાનની નિર્મમ હત્યા કરવાના બનાવમાં હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી સહિત 6 સામે ફરિયાદ: આરોપીઓ પોલીસની હાથવેંતમાં મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા
Breaking news
Morbi Today

મોરબીમાં દેવર્ષિ નારદ જયંતિએ પત્રકાર મિલન સમારોહનું આયોજન


SHARE













મોરબીમાં દેવર્ષિ નારદ જયંતિએ પત્રકાર મિલન સમારોહનું આયોજન

મોરબીમાં વિશ્વ સંવાદ કેન્દ્રની પરંપરા મુજબ દેવર્ષિ નારદ જયંતિની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા 21 ના રોજ રાત્રે 9 કલાકે શનાળા રોડે આવેલ ચિત્રકૂટ સોસાયટીના ચોક પાસે કેશવ કુંજ સંઘ કાર્યાલય ખાતે પત્રકાર મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વક્તા તરીકે સેવા ભારતી ગુજરાત પ્રાંતના કિશોરભાઈ મુંગલપરા ઉપસ્થિત રહેશે. જેથી કરીને આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના તમામ પત્રકારોને આવવા માટે આયોજક વિશ્વ સંવાદ કેન્દ્ર તરફથી નિમંત્રણ આપવામાં આવ્યું છે આ કાર્યક્રમની વધુ માહિતી મેળવવા માટે વિષ્ણુભાઈ વિડજા (૯૮૭૯૪ ૫૦૨૬૫) તેમજ રાજેશભાઈ બદ્રકિયા (૯૮૨૫૪ ૨૧૦૩૧) નો સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News