ખેડૂતોના ખેતરમાં થાંભલા ઊભા થવાથી ખેડૂતો નહીં કંપની જ કમાવાની છે, વળતર પૂર કેમ નથી આપતા ?: મોરબીના જેતપર ગામેથી ઈશુદાન ગઢવીનો પ્રશ્નાર્થ મોરબીમાં શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા રવિવારે તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે મોરબીમાં ચાલતા જન કલ્યાણકારી વિકાસ કામોની મંત્રી ત્રિકમ છાંગા અને કાંતિભાઈ અમૃતિયાએ મુલાકાત લીધી મોરબીના નીચી માંડલ ગામે પ્રભારી મંત્રી ત્રિકમ છાંગાના અધ્યક્ષસ્થાને જન કલ્યાણ શિબિર યોજાઈ મોરબી જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે પ્રભારી મંત્રી અને રાજ્ય મંત્રીની હાજરીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું મોરબીમાં શનાળાના શક્તિ માતાના મંદિરે પ્રભારી મંત્રી-રાજ્યમંત્રીએ સ્વચ્છતા માટે કર્યું શ્રમદાન મોરબીમાંથી યુવતી ગુમ, પોલીસને જાણ કરાતા તપાસ શરૂ મોરબીમાં ખેડૂતો માટે અવાજ ઉઠાવતા મને જૂના કેસમાં પોલીસની નોટિસ મળી: પંકજ રાણસરીયા
Breaking news
Morbi Today

મોરબીમાં દેવર્ષિ નારદ જયંતિએ પત્રકાર મિલન સમારોહનું આયોજન


SHARE











મોરબીમાં દેવર્ષિ નારદ જયંતિએ પત્રકાર મિલન સમારોહનું આયોજન

મોરબીમાં વિશ્વ સંવાદ કેન્દ્રની પરંપરા મુજબ દેવર્ષિ નારદ જયંતિની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા 21 ના રોજ રાત્રે 9 કલાકે શનાળા રોડે આવેલ ચિત્રકૂટ સોસાયટીના ચોક પાસે કેશવ કુંજ સંઘ કાર્યાલય ખાતે પત્રકાર મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વક્તા તરીકે સેવા ભારતી ગુજરાત પ્રાંતના કિશોરભાઈ મુંગલપરા ઉપસ્થિત રહેશે. જેથી કરીને આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના તમામ પત્રકારોને આવવા માટે આયોજક વિશ્વ સંવાદ કેન્દ્ર તરફથી નિમંત્રણ આપવામાં આવ્યું છે આ કાર્યક્રમની વધુ માહિતી મેળવવા માટે વિષ્ણુભાઈ વિડજા (૯૮૭૯૪ ૫૦૨૬૫) તેમજ રાજેશભાઈ બદ્રકિયા (૯૮૨૫૪ ૨૧૦૩૧) નો સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News