મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !
Breaking news
Morbi Today

મોરબીના રાજપૂત સમાજના યુવા આગેવાનો દ્વારા બાબા બાગેશ્વરને ખુલ્લુ સમર્થન


SHARE













મોરબીના રાજપૂત સમાજના યુવા આગેવાનો દ્વારા બાબા બાગેશ્વરને ખુલ્લુ સમર્થન

બાબા બાગેશ્વર ધીરેન્દ્રકુમાર શાસ્ત્રી (સનાતન હિન્દુ ધર્મના પ્રચારક) રાજકોર આવી રહ્યા છે ત્યારે તેને ઠેરઠેરથી ચેલેન્જ આપવામાં આવી રહી છે ત્યારે મોરબીના રાજપૂત સમાજના યુવા આગેવાનો દ્વારા તેને ખુલ્લુ સમર્થન આપવામાં આવ્યું છે

મોરબીમાં રહેતા રાજપૂત સમાજના યુવા આગેવાન દેવેન્દ્રસિંહ જાડેજા (સજનપર) અને બ્રિજરાજસિંહ ઝાલાએ રાજકોટમાં યોજાનાર કાર્યક્રમને ખુલો ટેકો આપેલ છે અને તા ૧/૬ તેમજ ૨/૬ ના રોજ જે કાર્યક્રમ થવાનો છે ત્યારે તેઓના તમામ મિત્રો સાથે રાજકોટ સ્થળ પર હાજર રહશે અને જે લોકો બાબાનો વિરોધ કરવા આવશે તેને તેઓના જ અંદાજમાં જવાબ દેવામાં આવશે તેવું જણાવ્યુ છે અને વધુમાં કહ્યું છે કે, હિન્દૂ સનાતન ધર્મના રક્ષણ માટે ક્ષત્રિયો દ્વારા વિરોધીઓને જડબાતોડ જવાબ આપવામાં આવશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી






Latest News