મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના રાજપૂત સમાજના યુવા આગેવાનો દ્વારા બાબા બાગેશ્વરને ખુલ્લુ સમર્થન


SHARE













મોરબીના રાજપૂત સમાજના યુવા આગેવાનો દ્વારા બાબા બાગેશ્વરને ખુલ્લુ સમર્થન

બાબા બાગેશ્વર ધીરેન્દ્રકુમાર શાસ્ત્રી (સનાતન હિન્દુ ધર્મના પ્રચારક) રાજકોર આવી રહ્યા છે ત્યારે તેને ઠેરઠેરથી ચેલેન્જ આપવામાં આવી રહી છે ત્યારે મોરબીના રાજપૂત સમાજના યુવા આગેવાનો દ્વારા તેને ખુલ્લુ સમર્થન આપવામાં આવ્યું છે

મોરબીમાં રહેતા રાજપૂત સમાજના યુવા આગેવાન દેવેન્દ્રસિંહ જાડેજા (સજનપર) અને બ્રિજરાજસિંહ ઝાલાએ રાજકોટમાં યોજાનાર કાર્યક્રમને ખુલો ટેકો આપેલ છે અને તા ૧/૬ તેમજ ૨/૬ ના રોજ જે કાર્યક્રમ થવાનો છે ત્યારે તેઓના તમામ મિત્રો સાથે રાજકોટ સ્થળ પર હાજર રહશે અને જે લોકો બાબાનો વિરોધ કરવા આવશે તેને તેઓના જ અંદાજમાં જવાબ દેવામાં આવશે તેવું જણાવ્યુ છે અને વધુમાં કહ્યું છે કે, હિન્દૂ સનાતન ધર્મના રક્ષણ માટે ક્ષત્રિયો દ્વારા વિરોધીઓને જડબાતોડ જવાબ આપવામાં આવશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી






Latest News