ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના ફ્રી ટિફિન સેવા પરિવાર દ્વારા રવિવારે રાહતદરે નોટબુક તેમજ સ્ટેસ્નરીનું કરાશે વિતરણ


SHARE













મોરબીના ફ્રી ટિફિન સેવા પરિવાર દ્વારા રવિવારે રાહતદરે નોટબુક તેમજ સ્ટેસ્નરીનું કરાશે વિતરણ

મોરબીના રવાપર રોડ ઉપર છેલ્લા કેટલાય સમયથી ફ્રી ટીફીન સેવા દ્વારા ફ્રી માં અશકતો, નિરાધારો તેમજ વૃદ્ધો માટે ફ્રી ટિફિન સેવા ચલાવવામાં આવે છે તેમના દ્વારા તથા શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના સહયોગથી આગામી તા.૨૮ ને રવિવારના રાહત દરે નોટબુક-ચોપડા વિતરણ તેમજ સ્ટેશનરીઓનું વિતરણ કરવામાં આવશે.

જેમાં આગામી તા.૨૮ ને રવિવારના રોજ સવારના ૯ વાગ્યાથી બપોરના ૧ વાગ્યા સુધી અને સાંજના ૪ વાગ્યાથી લઈને સાંજના ૭ વાગ્યા દરમિયાન મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ શેરી નંબર-૩ માં ડાયમંડ બ્યુટી પાર્લર પાછળના ભાગે રાહત દરે નોટબુક તેમજ ચોપડાઓનું વિતરણ કરવામાં આવશે સાથે સાથે કંપાસ, સ્કુલ બેગ, વિગેરેનું પણ વિતરણ કરવામાં આવશે માટે જરૂરિયાતમંદ પરિવારોએ પોતાના બાળકો માટે આ વિતરણનો લાભ લેવા અપીલ કરવામાં આવેલ છે અને વધુ માહિતી માટે મોબાઈલ નંબર ૯૪૦૮૧ ૦૧૯૫૪ ઉપર આયોજકોનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે






Latest News