તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા જલજીલણી એકાદશી નિમિતે સિવિલમાં ફ્રૂટ વિતરણ કરાયુ


SHARE











મોરબીના સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા જલજીલણી એકાદશી નિમિતે સિવિલમાં ફ્રૂટ વિતરણ કરાયુ

મોરબીના સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા જલજીલણી એકાદશીના પરમ પવિત્ર દિવસ અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૧ માં જન્મદિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાનમાં યોજાનાર અમૃત મહોત્સવ નિમિત્તે મોરબી ગુરુકુલમાં ઠાકોરજી સમક્ષ ફ્રૂટ હાટડી ધરાવવામાં આવી હતીતેમજ ભગવાનને ધરાવેલા ફ્રૂટને સિવિલ હોસ્પિટલમાં વિતરણ કરવામાં આવ્યું હતુંજેમાં યજમાન પદે વિનુભાઈ ભોરણીયાએ સેવા આપી હતીઅને ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીના શુભ સંકલ્પથી આ કાર્ય અર્થે રાજકોટ સંસ્થાન દ્વારા યોજાનારા અમૃત મહોત્સવ૨૦૨૨ સુધી આ સેવાકીય પ્રવૃત્તિ થતી રહેશે તેમ સંસ્થાના સંચાલક જ્ઞાનજીવનદાસજી સ્વામીએ યાદીમાં જણાવેલ છે.






Latest News