મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

વાંકાનેર આઇ.ટી.આઇ. ખાતે તમાકુ નિષેઘ દીવસે ગુરુ શીબીર યોજાઇ


SHARE















વાંકાનેર આઇ.ટી.આઇ. ખાતે તમાકુ નિષેઘ દીવસે ગુરુ શીબીર યોજાઇ

મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને તાલુકા હેલ્થ ઓફીસ વાંકાનેરના સહયોગથી તમાકુ નિષેઘ દીવસ  અંતર્ગત આઇ.ટી.આઇ. વાંકાનેર ખાતે ગુરુ શીબીર રાખવામાં આવેલ હતી જે શીબીરમાં બાળકોને તમાકુના  વ્યસનથી થતી શારીરિક/માનસિક/આથિક અસરો વિશે તાલુકા હેલ્થ સુપરવાઇઝર માથકીયાભાઇ તથા આર.બી.એસ.કે. મેડીકલ ઓફીસર ડો. અનીલ પરમાર  અને આઇ.ટી.આઇ. ના આચાર્ય માહંમદભાઇ રાઠોડ દ્વારા માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમના અંતે આર.બી.એસ.કે. ડો. અનીલભાઇ પરમારએ તમાકુના દૂષણ વિષે શાળાના તમામ વિદ્યાર્થીને શારીરિક અને આર્થિક નુકશાની વિશે માહિતી આપી કુટુબના સભ્યોને તમાકુના દુષણથી મુકત કરવા અપીલ કરી હતી  આ કાર્યક્રમને સફળ બનાવવા  સ્કુલના આચાર્ય તથા તાલુકા હેલ્થ સુપરવાઇઝર માથકીયાભાઇ અને  ડો. અનીલ પરમાર  હાજર રહ્યા હતા






Latest News