મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

વાંકાનેરના રાજવડલા, ઘીયાવડ અને સિંધાવદરના ગામના લોકોને આરોગ્ય શિક્ષણ અપાયું


SHARE















વાંકાનેરના રાજવડલાઘીયાવડ અને સિંધાવદરના ગામના લોકોને આરોગ્ય શિક્ષણ અપાયું

મોરબી જીલ્લા પંચાયતના આરોગ્ય શાખાના  મુખ્ય આરોગ્ય જિલ્લા અધિકારી શ્રીમતી કે.જે. દવે અને ટોબેકો નોડલ તેહાનભાઈ શેરસિયાની સૂચના મુજબ વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી વાંકાનેરના રાજવડલા કરવામાં આવી હતી ત્યારે રાજાવડલા, ઘીયાવડ અને સિંધાવદરના લોકોને ડૉ.આરિફ અને તાલુકા સુપરવાઈઝર વી.એચ. માથકિયાભાઈ દ્વારા આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું અને લોકોને તમાકુથી થતાં નુકશાન વિશે માહિતી આપવામાં આવી હતી ત્યારે સુપરવાઈઝર પંડ્યાભાઈ દ્વારા ગ્રામજનોને  તમાકુ ન ખાવા માટેની અપીલ કરેલ હતી અને તમાકુ છોડાવાના શપથ  લેવડાવેલ હતા






Latest News