મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ગાયત્રી શક્તિપીઠ ખાતે સમૂહ વિદ્યારંભ સંસ્કારનું આયોજન


SHARE













વાંકાનેરમાં ગાયત્રી શક્તિપીઠ ખાતે સમૂહ વિદ્યારંભ સંસ્કારનું આયોજન

વાંકાનેરમાં ગાયત્રી પરિવાર દ્વારા સમૂહ વિદ્યારંભ સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે અને વાંકાનેરમાં આવેલ ગાયત્રી શક્તિપીઠ વાંકાનેર ખાતે તા ૪ ને રવિવારના રોજ સવારે ૯ થી ૧૦:૩૦ કલાક સુધીમાં સમૂહ વિદ્યારંભ સંસ્કારનો કાર્યક્રમ યોજાશે

આગામી શિક્ષણ સત્રનો પ્રારંભ થવાનો છે ત્યારે પોતાના બાળકને ભણવા બેસાડતા હોય તેવા તમામ વિદ્યાર્થીઓને માતા સરસ્વતી પૂજા તથા વિદ્યારંભની વિધિ વાંકાનેરમાં ગાયત્રી પરિવાર દ્વારા ગાયત્રી શક્તિપીઠ ખાતે કરાવવામાં આવશે. તો દરેકને વાલીએ પોતાના બાળકોને આ સંસ્કાર માટે શક્તિપીઠ ખાતે સમયસર લઈને આવવા માટે અનુરોધ કરવામાં આવેલ છે આ તકે માતા-પિતા અને બાળકે હાજર રહેવાનું છે અને પૂજાપો ગાયત્રી શક્તિપીઠ તરફથી આપવામાં આવશે. આ વિધિમા આવવાના હોય તે વાલીને ૯૨૬૫૦ ૬૬૦૯૬ અને ૯૮૨૫૧ ૨૦૯૭૮ નંબર પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે






Latest News