મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં વિશ્વ પર્યાવરણ દિવસે પૌરાણિક મંદિરમાં વૃક્ષની હત્યા !


SHARE













મોરબીમાં વિશ્વ પર્યાવરણ દિવસે પૌરાણિક મંદિરમાં વૃક્ષની હત્યા !

મોરબીના રફાળેશ્વર ગામે આવેલ રફાળેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ મહાભારત કાળ સાથે જોડાયેલ છે તે મહાદેવ મંદિરના પટાંગણમાં વર્ષો જૂના વૃક્ષને ત્યાના સંચાલકોએ વિશ્વ પર્યાવરણ દિવસે કાપવામાં આવ્યું છે જેથી કરીને પર્યાવરણ પ્રેમીઓમાં રોષની લાગણી છે અને આજે જયારે મોરબી જિલ્લા સહિત જુદીજુદી જગ્યાએ પર્યાવરણના જતન માટે લોકો વૃક્ષોને વાવી રહ્યા છે ત્યારે રફાળેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં વૃક્ષને કાપવા આવ્યું છે જેની ચોમેર ચર્ચા કરવામાં આવી રહી છે






Latest News