મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં વિશ્વ પર્યાવરણ દિવસે પૌરાણિક મંદિરમાં વૃક્ષની હત્યા !


SHARE













મોરબીમાં વિશ્વ પર્યાવરણ દિવસે પૌરાણિક મંદિરમાં વૃક્ષની હત્યા !

મોરબીના રફાળેશ્વર ગામે આવેલ રફાળેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ મહાભારત કાળ સાથે જોડાયેલ છે તે મહાદેવ મંદિરના પટાંગણમાં વર્ષો જૂના વૃક્ષને ત્યાના સંચાલકોએ વિશ્વ પર્યાવરણ દિવસે કાપવામાં આવ્યું છે જેથી કરીને પર્યાવરણ પ્રેમીઓમાં રોષની લાગણી છે અને આજે જયારે મોરબી જિલ્લા સહિત જુદીજુદી જગ્યાએ પર્યાવરણના જતન માટે લોકો વૃક્ષોને વાવી રહ્યા છે ત્યારે રફાળેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં વૃક્ષને કાપવા આવ્યું છે જેની ચોમેર ચર્ચા કરવામાં આવી રહી છે






Latest News