મોરબી જલારામ મંદિર ખાતે યોજાયેલ નેત્રમણી કેમ્પનો ૨૯૮ દર્દીઓએ લાભ લીધો, ભંડારો યોજાયો
મોરબીમાં વિશ્વ પર્યાવરણ દિવસે પૌરાણિક મંદિરમાં વૃક્ષની હત્યા !
SHARE
મોરબીમાં વિશ્વ પર્યાવરણ દિવસે પૌરાણિક મંદિરમાં વૃક્ષની હત્યા !
મોરબીના રફાળેશ્વર ગામે આવેલ રફાળેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ મહાભારત કાળ સાથે જોડાયેલ છે તે મહાદેવ મંદિરના પટાંગણમાં વર્ષો જૂના વૃક્ષને ત્યાના સંચાલકોએ વિશ્વ પર્યાવરણ દિવસે કાપવામાં આવ્યું છે જેથી કરીને પર્યાવરણ પ્રેમીઓમાં રોષની લાગણી છે અને આજે જયારે મોરબી જિલ્લા સહિત જુદીજુદી જગ્યાએ પર્યાવરણના જતન માટે લોકો વૃક્ષોને વાવી રહ્યા છે ત્યારે રફાળેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં વૃક્ષને કાપવા આવ્યું છે જેની ચોમેર ચર્ચા કરવામાં આવી રહી છે