મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

ટંકારાના ટોળ ગામને પીવાનું પૂરતું પાણી ન મળે તો રાજીનામું દેવાની સરપંચની ચીમકી


SHARE













ટંકારાના ટોળ ગામને પીવાનું પૂરતું પાણી ન મળે તો રાજીનામું દેવાની સરપંચની ચીમકી

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ટોળ ગામે છેલ્લા ઘણા સમયથી પાણી માટે લોકો હેરાન છે ત્યારે આ ગામને પૂરતા પ્રમાણમા પીવાનું પાણી ન મળે તો સરપંચ પદેથી રાજીનામું આપવાની સરપંચે ચિઉમકી ઉચ્ચારી છે અને આ અંગેની મામલતદારને રજૂઆત કરી છે

ટંકારા તાલુકાનાં ટોળ ગામના સરપંચ ગઢવાળા અબ્દુલભાઈએ જે લેખિત રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, ટોળ ગામે છેલ્લા ઘણા  સ્માયથી પીવાનું પાણી પૂરતા પ્રમાણમા આવી રહ્યું નથી જેથી કરીને ટોળ ગામના લોકો 15 દિવસથી હેરાન છે અને આ બાબતે વારંવાર રજૂઆત કરી છે તો પણ પ્રશ્ન ઉકેલતો નથી જેથી કરીને ગામ લોકો પાણી માટે હેરાન છે ત્યારે જો ગામના લોકોને પાણી નહીં મળે તો સરપંચ પદેથી રાજીનામું આપવાની સરપંચે ચીમકી ઉચ્ચારી છે વધુમાં સરપંચે કહ્યું છે કે, ટંકારા સંપથી ટોળ ગામ સુધી પાણી આવે છે તેમાંથી પાણીની ચોરી કરવામાં આવી રહી છે જેથી ગામને પાણી મળી રહ્યું નથી માટે આગામી દિવસોમાં પાણી ચોરી કરનાર સામે પણ આકરા પગલાં લેવામાં આવશે






Latest News