મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

મોરબીના વોર્ડ-૪ માં મોદીના જન્મદિને અનાજનું વિતરણ કરાયું


SHARE













મોરબીના વોર્ડ-૪ માં મોદીના જન્મદિને અનાજનું વિતરણ કરાયું

વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિતે મોરબી જિલ્લા ભાજપ ઓબીસી મોરચાના મંત્રી હર્ષદભાઈ વામજા દ્વારા મોરબીના સામાકાંઠે વોર્ડ નંબર-૪ માં આવેલ વરિયાનગર વિસ્તારમાં જરૂરિયાત મંદોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતુ આ તકે સ્થાનિક પાલિકાના સભ્ય મનસુખભાઇ બરાસરા, જસવંતીબેન સુરેશભાઈ શિરોહિયા, ગિરિરાજસિંહ સુખુભા ઝાલા, મનીષાબેન ગૌતમભાઈ સોલંકી અને જસવંતસિંહ જાડેજા, સુરેશભાઇ શિરોહિયા સહિતના આગેવાનો હાજર રહયા હતા






Latest News