મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના વોર્ડ-૪ માં મોદીના જન્મદિને અનાજનું વિતરણ કરાયું


SHARE







મોરબીના વોર્ડ-૪ માં મોદીના જન્મદિને અનાજનું વિતરણ કરાયું

વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિતે મોરબી જિલ્લા ભાજપ ઓબીસી મોરચાના મંત્રી હર્ષદભાઈ વામજા દ્વારા મોરબીના સામાકાંઠે વોર્ડ નંબર-૪ માં આવેલ વરિયાનગર વિસ્તારમાં જરૂરિયાત મંદોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતુ આ તકે સ્થાનિક પાલિકાના સભ્ય મનસુખભાઇ બરાસરા, જસવંતીબેન સુરેશભાઈ શિરોહિયા, ગિરિરાજસિંહ સુખુભા ઝાલા, મનીષાબેન ગૌતમભાઈ સોલંકી અને જસવંતસિંહ જાડેજા, સુરેશભાઇ શિરોહિયા સહિતના આગેવાનો હાજર રહયા હતા






Latest News