હળવદ તાલુકમાંથી ઝડપાયેલ કરોડોની રેતી ચોરીના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ
મોરબી જિલ્લા કરણી સેનાએ કચ્છના રાજપૂત અગ્રણી સ્વ.સાવજસિંહજીને શ્રદ્ધાંજલી પાઠવી
SHARE
મોરબી જિલ્લા કરણી સેનાએ કચ્છના રાજપૂત અગ્રણી સ્વ.સાવજસિંહજીને શ્રદ્ધાંજલી પાઠવી
વિજાણ અને કચ્છ ભૂમિના સુપુત્ર અને સમાજ માટે છેલ્લા શ્વાસ સુધી સમાજની ચિંતા કરનાર પોતાનુ સંપૂર્ણ જીવન સમાજને સમર્પિત કરનાર અને કચ્છ વિસ્તારમાં અઢારે વર્ણ જેમને નમતા અને માન આપતા એવા મહાન વ્યક્તિત્વ કહી શકાય એવા સ્વ.સાવજસિંહજી વખતસિંહજી જાડેજાને શ્રદ્ધાંજલિ આપવા ભુજ મધ્યે મોરબી જિલ્લા કરણી સેના ટીમ, જેમા મોરબી જિલ્લા પ્રમુખ મનોજસિંહજી જાડેજા, વાંકાનેર તાલુકા પ્રભારી રાજેન્દ્રસિંહ ઝાલા, હળવદ તાલુકા પ્રમુખ વીરપાલસિંહ ઝાલા ઢવાણા, મોરબી તાલુકા પ્રમુખ જયદેવસિંહજી જાડેજા, મોરબી શહેર પ્રમુખ અશોકસિંહજી ચુડાસમા, ઝાલાવાડ પ્રાંતના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ લક્ષ્મણસિંહ માલણીયાદ, પ્રદેશ સોશિયલ મીડિયા સહમંત્રી અજયસિંહ ઝાલા સરધારકા મોરબી શહેર પ્રવક્તા યુવરાજસિંહજી ઝાલા, મોરબી જિલ્લા મહામંત્રી દીગપાલસિંહ રાણા, ભગીરથસિંહજી રાઠોડ (પ્રમુખ એકતા એજ લક્ષ્ય સંગઠન) સૌરાષ્ટ્ર સોશિયલ મીડિયા, જયદીપસિંહ જાડેજા, વનરાજસિંહ વાઘેલા, રવિરાજસિંહ જાડેજા સાપર તેમજ શ્રી રાજપુત કરણી સેના હળવદ ટીમ અને રાજપુત કરણી સેના વાંકાનેર ટીમ જોડાઇ હતી.