મોરબીની કોર્ટે ચેક રીર્ટન કેસમાં આરોપીને સજા-પાંચ લાખનો દંડ ફટકાર્યો
મોરબીના પરશુરામ ધામ ખાતે સન્માન સમારોહ યોજાયો
SHARE
મોરબીના પરશુરામ ધામ ખાતે સન્માન સમારોહ યોજાયો
મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે તાજેતરમાં લેવાયેલ તલાટી ક્રમ મંત્રી ની પરીક્ષામાં પાસ થયેલ રાજભાઈ રાવલ અને પ્રથમભાઈ પંડ્યા તેમજ આમ આદમી પાર્ટીના મોરબી શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ હિતેશભાઈ ભટ્ટનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે સમસ્ત બ્રહ્મસમાજ મોરબીના હોદેદારો તેમજ પરશુરામ ધામ ટ્રસ્ટનાં હોદેદારો સહિતના બ્રહ્મ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા