મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં સગીરાનું અપહરણ કરીને અડપલાં કરનારા શખ્સને કડક સજાની હિન્દુ સમાજની માંગ


SHARE















વાંકાનેરમાં સગીરાનું અપહરણ કરીને અડપલાં કરનારા શખ્સને કડક સજાની હિન્દુ સમાજની માંગ

વાંકાનેરમાં હિન્દુ સગીરાનું અપહરણ કરીને તેની સાથે અડપલા કરવામાં આવ્યા હતા જેથી કરીને ભોગ બનેલ સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી લીધી હતી જો કે, આ આરોપીની સામે કડક કાર્યવાહી કરવા માટે બ્રહ્મ સમાજ, કરણી સેના, હિન્દુ વાહિની સહિતના હિન્દુ સંગઠનોએ વાંકાનેર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં લોકો ત્યાં હજાર રહ્યા હતા આ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને આ શખ્સને કાયદાનું એવું ભાન કરાવવામાં આવે કે બીજા કોઈ આવી હરકત કરવાનું વિચારે પણ નહીં તેવી માંગ આગેવાનો દ્વારા કરવામાં આવી છે વધુમાં હિન્દુ યુવા વાહિનીના અધ્યક્ષ કે.બી. બોરીચાએ જણાવ્યું હતું કે, મુસ્લિમ શખ્સ દ્વારા હિન્દુ સગીરાનું અપહરણ કરીને અડપલાં કરવામાં આવ્યા હતા તેમજ તે સગીરાનો હાથ પકડવા, નમાજ પઢાવવા સહિતનું દબાણ આ શખ્સ દ્વારા કરવામાં આવ્યું હોવાનું સામે આવેલ છે ત્યારે આરોપી સામે આકરા પગલાં લેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે






Latest News