મોરબીની પ્રભુકૃપા ટાઉનશિપ સહિતની સોસાયટીમાં પાણીના ધાંધિયા: પંચાયત ઓફિસે બઘડાટી
વાંકાનેરથી હળવદ, થાન, લુણસર જવાનો રસ્તો ધારાસભ્યની સુચનાથી ભાજપના આગેવાનોએ ખોલાવ્યો
SHARE
વાંકાનેરથી હળવદ, થાન, લુણસર જવાનો રસ્તો ધારાસભ્યની સુચનાથી ભાજપના આગેવાનોએ ખોલાવ્યો
વાંકાનેર નજીક આવેલ ટોલનાકા પાસેથી હળવદ, થાન તેમજ લુણસર તરફ જવાના રસ્તાને બંધ કરવામાં આવ્યો હતો જે રસ્તાને ટોલનાકા દ્વારા બંધ કરવામાં આવ્યો હતો જો કે, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની સુચનાથી ભાજપના હીરાભાઈ બાંભવા, કીશોરસિંહ બી. ઝાલા, અશ્વિન નવઘણભાઈ મેઘાણી, ડાયાભાઈ સરૈયા, રાજુભાઈ જાપડા સહિતનાઓ દ્વારા ખુલ્લો કરાવવામાં આવેલ છે