હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

ટંકારા આર્ય વિચારને વરેલા મેહુલ કોરીંગાની યાદમાં સ્મૃતિવન બનાવવામાં આવ્યું


SHARE













ટંકારા આર્ય વિચારને વરેલા મેહુલ કોરીંગાની યાદમાં સ્મૃતિવન બનાવવામાં આવ્યું

ટંકારા તાલુકાના ભુતકોટડા ગામે ગઢવાળી મેલડી માતાના નજીક નદી કિનારે કુદરતી સૌંદર્ય વચ્ચે સોનામાં સુગંધ ભળે એમ ખેતરની જગ્યાએ ટંકારાના નાંમકિત આર્ય સમાજના પ્રખર વિદ્વાન અને સમર્થ કાર્યકર સ્મૃતિ શેષ મેહુલ કોરીંગાની યાદ કાયમ રહે તેવા ઉદ્દેશ્યથી વનીકરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વેળાએ ભૂતકોટડાના યુવા સરપંચ પંકજભાઈ, શૈલેષભાઈ,ચીમનભાઈ, વસંતભાઈ સહિતના ગામના યુવાનો તથા વડીલોના સાથ સહકાર અને શ્રમ થકી આ કાર્ય સફળ બનશે. આર્ય વિદ્યાલયના પ્રમુખ માવજીભાઈ દલસાણીયા દ્વારા આર્થિક યોગદાન આપી મેહુલ સ્મૃતિવન બનાવવામાં આવેલ છે. અને મેહુલભાઈની સ્મૃતિ કાયમ રહે એટલે મીઠાભાઈ તથા તેમના પરિવાર દ્રારા આ જગ્યા પણ આપવામાં આવી છે. આ વન થકી નદી કિનારે પ્રકુતીનો  શણગાર આગામી દિવસોમાં શોભાયમાન બનશે અને વરસાદી પાણી થી થતું નદી કિનારાનુ ધોવાણ અટકશે તેવી લાગણી વ્યકત કરી છે






Latest News