મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઇ તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ ચાલુ !: માળિયા (મિં)ના રોહિશાળા ગામે એક જ રાતમાં 3 મકાન, 2 મંદિર, દુકાન અને ગ્રામ પંચાયતમાં ચોરી મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ નિર્મળાબેન હડિયલનું અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા કરાયું સન્માન મોરબી જીલ્લામાં CET ની પરીક્ષા વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ કર્યો સાયન્સ સીટીનો પ્રવાસ મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના ઉમિયા આશ્રમમાં કાલે પુરુષોતમ ભગવાનની મૂર્તિની પધરામણી કરાશે


SHARE













મોરબીના ઉમિયા આશ્રમમાં કાલે પુરુષોતમ ભગવાનની મૂર્તિની પધરામણી કરાશે

મોરબીના શનાળા રોડે આવેલ ઉમિયા આશ્રમમાં અધિક માસ નિમિતે પુરુષોતમ ભગવાનની મૂર્તિની પધરામણી કરવામાં આવશે અને ત્યારે સુંદરકાંડના પાઠ અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે

કાલે તા. ૧૫ ના રોજ અધિક માસ અને શ્રાવણ માસમાં પૂજા અર્ચના કરવા માટે શ્રી પુરુષોતમ ભગવાનની પૂર્તિની મોરબીના શનાળા રોડે આવેલ ઉમિયા આશ્રમમાં પધરામણી કરવામાં આવશે અને સત્યનારાયણ ગૌશાળા ખાતે ભગવાનની મૂર્તિની પધરામણી કરાશે તે ઉપરાંત મોરબી શહેરના દરેક ગોપી મંડળને પુરુષોતમ ભગવાનના દર્શન અને મહાપ્રસાદ લેવા ત્યાના મહંત દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે તેમજ મહિલા મંડળ દ્વારા તા. ૧૫ ના રોજ સવારે ૯ થી ૧૧ કલાકે સુંદરકાંડના પાઠ તેમજ બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે








Latest News