મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીમાં ગાયક મહમદ રફીને તા.૩૧ ના રોજ સંગીત શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાશે


SHARE















મોરબીમાં ગાયક મહમદ રફીને તા.૩૧ ના રોજ સંગીત શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાશે

સ્વ.મહાન ગાયક કલાકાર મહમદ રફીની યાદમાં ત. ૩૧-૭-૨૦૨૩ સોમવાર સાંજે ૫ થી રાત્રે ૧૧ વાગ્યા સુધી રફી સાહેબના અતિચાહક મોરબીના ડો.બી.કે.લહેરૂ તરફથી ઓરકેષ્ટા પાર્ટી રાખવામાં આવેલ છે જેમાં સમાજના તમામ સંગીતપ્રેમી મહાનુભવોને જાહેર આમંત્રણ છે.તથા માત્ર રફી સાહેબના જ જે ગીત ગાવા માંગતા હોય તથા અન્ય કોઇ પાંચ મીનીટ માટે સ્પીચ આપવા માંગતા હોય તે તમામને પણ આમંત્રણ છે.વધુ માહિતી માટે મોબાઈલ નંબર ૯૧૩૨ ૨૨૨૮૩ અથવા ૯૯૦૯૦ ૮૧૮૧૧ ઉપર સંપર્ક કરવો.કાર્યક્રમ શનાળા રોડ, મહાવીર સ્વામી ચોક, મહાવીર સોસાયટીનું સાર્વજનીક ગ્રાઉન્ડ ખાતે યોજસે.તેમ પ્રમુખ ડો.બી.કે લહેરૂ મહાવીર સોસાયટી આને શ્રી મોરબી વૈધ સભા તેમજ સીનીયર સીટીઝન કાઉન્સીલ આને  મંત્રી અનીલભાઇ બુધ્ધદેવ, ડો.ચેતન અધારા તથા મહેશ ભટ્ટએ યાદીમાં જણાવેલ છે.






Latest News