ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીની પોલીસ ચોકીએ મૂકેલા બોર્ડમાં લખધીરસિંહજી નામ લખવામાં આવ્યું


SHARE













મોરબીની પોલીસ ચોકીએ મૂકેલા બોર્ડમાં લખધીરસિંહજી નામ લખવામાં આવ્યું

મોરબીમાં નટરાજ ફાટક પાસે આવેલ પોલીસ ચોકીમા જે લખધીર લખેલ બોર્ડ હતુ ત્યાં લખધીરસિંહજી લખવા માટે મોરબી રાજપુત કરણી સેના અને મોરબી રાજપુત સમાજની આગેવાનીમા મોરબીના એસપી રાહુલ ત્રિપાઠી અને કલેકટર જી.ટી. પંડ્યાને લેખિત રજૂઆત કરવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લા કલેકટર અને એસપીએ આ મુદ્દાને ગંભીરતા પૂર્વક લઇને વહેલી તકે બોર્ડમાં નામ બદલાવવા માટે સૂચના આપવામાં આવી હતી અને હાલમાં લખધીરસિંહજી લખેલું બોર્ડ ત્યાં મૂકવામાં આવ્યું છે આમ રાજપુત કરણી સેનાની રજૂઆતને ધ્યાને લઈને અધિકારી દ્વારા તાત્કાલિક બોર્ડ બદલાવવામાં આવેલ છે તેવું આગેવાનોએ જણાવ્યુ છે






Latest News