મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાંકાનેરના સરતાનપર રોડ પર પ્રોપેન ગેસ લીકેજના સિનેરિયો આધારિત મોક ડ્રીલ યોજાઈ મોરબીના રફાળેશ્વર ગામ પાસે સીરામીક કારખાનામાં બનાવેલ ગોડાઉનમાં રાખવામાં આવેલ નાફેડની મગફળીના જથ્થામાં વિકરાળ આગ, ફાયરની 7 ટીમો સ્થળ ઉપર મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનમાંથી નિલેશ એરવાડીયાને આંદોલન સમિતિએ તાત્કાલિક છૂટા કર્યા મોરબીમાં બાઈક પાર્કમાં બબાલ, યુવક ઉપર છરી-ધોકાથી હુમલો મોરબીમાં યુવતી કહ્યા વગર ગુમ : પોલીસ દ્વારા શોધખોળ શરૂ મોરબીના મહેન્દ્રનગરની યુવતી ગુમ, ટીંબડી નજીકના ફાયરીંગમાં આરોપીની ધરપકડ પોલીસની ધાક કયાં ? : માળીયા મિયાણામાં લગ્ન પ્રસંગે થયેલ બોલાચાલીનું વેર લેવા બાઈક સાથે કાર અથડાવી પાઇપ વડે હુમલો-ભાગવા જતા બંદૂકથી ફાયરિંગ ! માળિયા મિયાણા માટે મોટી ખુશખબર: ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ ને માળિયા સ્ટેશન પર સ્ટોપેજની સત્તાવાર મંજૂરી
Breaking news
Morbi Today

મોરબીની પોલીસ ચોકીએ મૂકેલા બોર્ડમાં લખધીરસિંહજી નામ લખવામાં આવ્યું


SHARE









મોરબીની પોલીસ ચોકીએ મૂકેલા બોર્ડમાં લખધીરસિંહજી નામ લખવામાં આવ્યું

મોરબીમાં નટરાજ ફાટક પાસે આવેલ પોલીસ ચોકીમા જે લખધીર લખેલ બોર્ડ હતુ ત્યાં લખધીરસિંહજી લખવા માટે મોરબી રાજપુત કરણી સેના અને મોરબી રાજપુત સમાજની આગેવાનીમા મોરબીના એસપી રાહુલ ત્રિપાઠી અને કલેકટર જી.ટી. પંડ્યાને લેખિત રજૂઆત કરવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લા કલેકટર અને એસપીએ આ મુદ્દાને ગંભીરતા પૂર્વક લઇને વહેલી તકે બોર્ડમાં નામ બદલાવવા માટે સૂચના આપવામાં આવી હતી અને હાલમાં લખધીરસિંહજી લખેલું બોર્ડ ત્યાં મૂકવામાં આવ્યું છે આમ રાજપુત કરણી સેનાની રજૂઆતને ધ્યાને લઈને અધિકારી દ્વારા તાત્કાલિક બોર્ડ બદલાવવામાં આવેલ છે તેવું આગેવાનોએ જણાવ્યુ છે






Latest News