મોરબીની પોલીસ ચોકીએ મૂકેલા બોર્ડમાં લખધીરસિંહજી નામ લખવામાં આવ્યું
Morbi Today
મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા વૃક્ષારોપણ કરાયું
SHARE
મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા વૃક્ષારોપણ કરાયું
મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીના સદસ્યોએ વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આંબા, જામુન, અરડુસી, લીમડો સહિત ૧૦ પ્રકારના મોટા વૃક્ષો અને અન્ય ઘણા પ્રકારના દવાયુક્ત છોડનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ શનિદેવ મંદિર પુરૂષોત્તમ ચોકના બગીચામાં કરવામાં આવ્યો હતો ત્યારે આ સંસ્થાના ઘણા સભ્યો ત્યાં હાજર રહ્યા હતા









