મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા વૃક્ષારોપણ કરાયું


SHARE













મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા વૃક્ષારોપણ કરાયું

મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીના સદસ્યોએ વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આંબા, જામુન, અરડુસી, લીમડો સહિત ૧૦ પ્રકારના મોટા વૃક્ષો અને અન્ય ઘણા પ્રકારના દવાયુક્ત છોડનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ શનિદેવ મંદિર પુરૂષોત્તમ ચોકના બગીચામાં કરવામાં આવ્યો હતો ત્યારે આ સંસ્થાના ઘણા સભ્યો ત્યાં હાજર રહ્યા હતા






Latest News