માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે રહેતો યુવાન કહ્યા વગર ગુમ, શોધખોળ શરૂ


SHARE













મોરબીના મકનસર ગામે રહેતો યુવાન કહ્યા વગર ગુમ, શોધખોળ શરૂ

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામે પ્રેમજીનગર વિસ્તારમાં રહેતા અશોકભાઈ વિનોદભાઈ ત્રિવેદી (ઉમર ૩૭) નામનો યુવાન તા.૨૯-૭ ના રોજ બપોરના દોઢેક વાગ્યાના અરસામાં ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર પોતાનું બાઈક નંબર જીજે ૩ આરડી ૩૯૬૫ લઈને નીકળી ગયેલ છે. વાહનની આગળના ભાગે મહાદેવ લખેલ છે અને પાછળના ભાગે લાલુ અને મુળી લખેલ છે. અશોકભાઈ ત્રિવેદી ઘરેથી કોઈને કંઈક જાણ કર્યા વિના નીકળી ગયા હોય પરિવાર દ્વારા તેઓની શોધખોળ કરવામાં આવી રહી છે અને જો આ બાબતે કોઈ કંઈ જાણ હોય કે કોઇપણ પ્રકારની માહિતી હોય તો મોબાઈલ નંબર ૬૩૫૫૨ ૯૭૪૦૪ ઉપર માહિતી આપવામાં આવે તેવી પરિવારજનો દ્વારા વિનંતી કરવામાં આવેલ છે.






Latest News