મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

દિલ્હીમાં બેઠા વડાપ્રધાન મોદીએ ધારાસભ્ય કાંતિભાઈને મોરબીના વાવડ પૂછ્યા


SHARE















દિલ્હીમાં બેઠા વડાપ્રધાન મોદીએ ધારાસભ્ય કાંતિભાઈને મોરબીના વાવડ પૂછ્યા

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તેના પરિવાર સાથે દિલ્હી ગયા હતા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાંતિભાઈ અમૃતિયાને મોરબીના વાવડ પૂછયા હતા અને પરિવારિક વાતચીત કરી હતી

મોરબી માળિયા વિધાનસભાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, તેમના પત્ની જયોત્સનાબેન અમૃતિયા અને દીકરો પ્રથમ અમૃતિયા દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીપ્રથમ તો મોરબીના વાવડ પૂછ્યા હતા અને ત્યાર બાદ પ્રથમ અમૃતિયાને તેના અભ્યાસ વિષેની માહિતી પૂછી હતી અને પરિવારિક વાતચીત કરી હતી ત્યાર બાદ કેન્દ્રિય ગૃહમંત્રી  અમિત શાહની શુભેચ્છા મુલાકાત લીધી હતી.






Latest News