મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીના ટીંબડી તેમજ ગણેશનગર વિસ્તારના લોકોએ પાણી પ્રશ્ને કરી પાણી પુરવઠા વિભાગમાં રજૂઆત


SHARE









મોરબીના ટીંબડી તેમજ ગણેશનગર વિસ્તારના લોકોએ પાણી પ્રશ્ને કરી પાણી પુરવઠા વિભાગમાં રજૂઆત

મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલા નવી ટીંબડી ગામ તેમજ ગણેશનગર વિસ્તારમાં પાણીની સમસ્યા ઉભી થતા ત્યાંના રહેવાસીઓએ પાણી પુરવઠા વિભાગમાં રજૂઆત કરી હતી.ત્યાં જે પીવાના પાણીની પાઇપ લાઈન આવતી હતી તે હાલમાં વિભાગ દ્રારા બંધ કરવામાં આવતા ગ્રામજનોને પાણીની મુશ્કેલી ઉભી થતા ત્યાંના અગ્રણી રમેશભાઇ વડસોલા અને અન્ય ગ્રામજનો દ્વારા મોરબીના રવાપર રોડે આવેલ પાણી પુરવઠા વિભાગની ઓફીસે અધીકારીને આવેદનપત્ર આપ્યું હતું અને પાણીની હાલની લાઇન ચાલુ રાખવામાં માટે માંગ કરી હતી.જો પાણીની લાઈન બંધ કરવામાં આવશે તો નવી ટીંબડી અને ગણેશનગર સહિતના વિસ્તારમાં વસતા લોકોની હાલત કફોડી બનશે.નવી પાઇપ લાઇન નાંખવા માટે ગ્રામ પંચાયતને બે મહિના જેટલો સમય આપવામાં આવે અને ત્યાં સુધી જૂની પાણીની પાઇપ લાઈન ચાલુ રાખવામાં આવે તેવી માંગ લોકો દ્રારા કરવામાં આવી હતી.






Latest News