મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના રાજપૂત સમાજ દ્વારા સાંસદ કેશરીદેવસિંહજી ઝાલાનું કરાયું સન્માન


SHARE













ટંકારાના રાજપૂત સમાજ દ્વારા સાંસદ કેશરીદેવસિંહજી ઝાલાનું કરાયું સન્માન

ટંકારા તાલુકા રાજપૂત સમાજ દ્વારા વાંકાનેરના મહારાણા અને રાજ્યસભાના બિન હરીફ વિજેતા સાંસદ કેશરીદેવસિંહજી ઝાલાનું સન્માન કરવામાં આવ્યું હતું અત્રે ઉલેખનીય છે કે, વાંકાનેરના મહારાણા કેસરિદેવસિંહજી રાજય સભાના સાંસદ બન્યા તે સમગ્ર ગુજરાતનાં રાજપૂત સમાજ માટે હર્ષ અને ગૌરવની વાત છે ત્યારે ટંકારા તાલુકા રાજપૂત સમાજ દ્વારા ટંકારા પાસે કલ્યાણપર રોડે આવેલ લક્ષ્મીકાંત કોટન ઇન્ડસ્ટ્રીઝ ખાતે તેમનાં સત્કાર સન્માનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટંકારા, મોરબી અને પડધરી સહિતના વિસ્તારમાંથી રાજપૂત સમાજના લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા






Latest News