મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

ટંકારાના રાજપૂત સમાજ દ્વારા સાંસદ કેશરીદેવસિંહજી ઝાલાનું કરાયું સન્માન


SHARE









ટંકારાના રાજપૂત સમાજ દ્વારા સાંસદ કેશરીદેવસિંહજી ઝાલાનું કરાયું સન્માન

ટંકારા તાલુકા રાજપૂત સમાજ દ્વારા વાંકાનેરના મહારાણા અને રાજ્યસભાના બિન હરીફ વિજેતા સાંસદ કેશરીદેવસિંહજી ઝાલાનું સન્માન કરવામાં આવ્યું હતું અત્રે ઉલેખનીય છે કે, વાંકાનેરના મહારાણા કેસરિદેવસિંહજી રાજય સભાના સાંસદ બન્યા તે સમગ્ર ગુજરાતનાં રાજપૂત સમાજ માટે હર્ષ અને ગૌરવની વાત છે ત્યારે ટંકારા તાલુકા રાજપૂત સમાજ દ્વારા ટંકારા પાસે કલ્યાણપર રોડે આવેલ લક્ષ્મીકાંત કોટન ઇન્ડસ્ટ્રીઝ ખાતે તેમનાં સત્કાર સન્માનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટંકારા, મોરબી અને પડધરી સહિતના વિસ્તારમાંથી રાજપૂત સમાજના લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા






Latest News