ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી ગામે મોરારીબાપુની કથાના સ્થળની મુલાકાત લેતા સાંસદ


SHARE













મોરબીના નાની વાવડી ગામે મોરારીબાપુની કથાના સ્થળની મુલાકાત લેતા સાંસદ

મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટના પછી નાની વાવડી ગામે કબીર આશ્રમ પાસે શ્રધ્ધાંજલિ સભાનું આયોજન કરવાં આવ્યું હતું ત્યારે મોરબીના નાનીવાવડી ખાતે આવેલા મોરારી બાપુએ ઘટનાની પ્રથમ વારસી સુધીમાં રામકથા ત્યાં કરવાની જાહેરાત કરી હતી જેના ભાગરૂપે આગામી તા ૧/૧૦/૨૩ થી મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રામકથા આયોજન સમિતિની બેઠક મળી હતી અને કથાનું સચોટ આયોજન કરવા ગ્રાઉન્ડની મુલાકાત પણ લીધી હતી ત્યારે કબીર આશ્રમના મહંત મહામંડલેશ્વર શિવરામદાસજી, રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારિયા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઇ વાસદડિયા, મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન જયંતીભાઈ પડ્સુંબિયા, મોરબી તાલુકા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન રાકેશભાઈ કાવર, ગણેશભાઈ ડાભી, પાલિકાના માજી સભ્ય જયંતિભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને શિવમદાસજીએ જણાવ્યું હતું કે, મોરબીમાં યોજાનારી આ કથાનું ૧૭૦ દેશમાં લાઈવ પ્રસારણ કરવામાં આવશે. મોરબીમાં ન ભૂતો ન ભવિષ્યતિ સમાન રામકથા થવાની છે જેને લઇને હાલ આયોજન સમિતિમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.






Latest News