મોરબીના રફાળેશ્વર ગામે શિવરાત્રી નિમિતે આજથી બે દિવસીય મેળો શરૂ: રાઈડસ-પાર્કિંગના ભાવનું બાંધણું કરાયું વાંકાનેરમાં ઈલેક્ટ્રિક શૉક લાગવાથી ગંભીર બનેલા ૮ માસના માસુમ બાળક માટે ૧૦૮ બની દેવદૂત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે કતલખાના બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ: નોનવેજના વેચાણ ઉપર પ્રતિબંધ વાંકાનેર નગરપાલિકાના કોંગ્રેસના સભ્યો અને શહેર કોંગ્રેસ પ્રમુખે નવા ચીફ ઓફિસરની કરી શુભેચ્છા મુલાકાત મોરબીની સાર્થક વિદ્યા મંદિર શાળામાં આજે માતા પિતા પૂજનનો કાર્યક્રમ યોજાયો મોરબીના લાલપર ગામના યુવાન તથા નાના દહિંસરા ગામના આધેડનું હાર્ટ એટેકથી મોત મોરબીના ઘુનડા રોડ ઉપર યુવાનને આંતરીને ત્રણ લોકોએ છરીના ઘા ઝીંકી દેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વેલેન્ટાઈન ડે નહીં વાત્સલ્ય દિવસ ઉજવાયો: મોરબીમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓએ કરી વૈભવી કારમાં જોય રાઈડ
Breaking news
Morbi Today

મોરબી : નેશનલ સાયન્સ સેમીનાર-૨૩ નું જીલ્લાકક્ષાએ આયોજન


SHARE













મોરબી : નેશનલ સાયન્સ સેમીનાર-૨૩ નું જીલ્લાકક્ષાએ આયોજન

ગુજકોસ્ટ ગાંધીનગર ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર ગાંધીનગર" પ્રેરિત "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી જીલ્લા દ્વારાં જીલ્લાકક્ષાની રાષ્ટ્રીય વિજ્ઞાન સેમીનાર (નેશનલ સાયન્સ સેમીનાર-૨૩) નું આયોજન કરવામાં આવેલ.સાયન્સ સેમીનારમાં મોરબી જીલ્લાની જુદીજુદી શાળાઓનાં વિધાર્થીઓએ ભાગ લીધો હતો.આ સ્પર્ધાનાં પ્રથમ તથા દ્વિતીય સ્થાનનાં વિધાર્થીઓને રાજ્યકક્ષાએ ગાંધીનગર ભાગ લેવા જશે.આ નેશનલ સાયન્સ સેમીનાર-૨૩ માં ડૉ.બ્રીજ શર્મા તથા આડેસરા મયંકભાઈ નિર્ણાયક તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી.નેશનલ સાયન્સ સેમીનારમાં ભાગ લેવા બદલ તમામ શાળાઓનાં આચાર્ય, સંચાલકો, શિક્ષકમિત્રો, વિદ્યાર્થીઓ તથા વાલીઓનો આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્રના સંચાલક એલ.એમ.ભટ્ટ અને દિપેનભાઈ ભટ્ટે આભાર માન્યો હતો






Latest News